________________
કેશવપ્રસાદ છેટાલાલ દેસાઇ,
te
વિષે એ એકજ પુસ્તક છે. સામળભટ્ટની સિંહાસન બત્રીસીના વાચકેાને પરિચય કરાવવા, લેમ્પસ કૃત શેક્સપીઅર કથાની પેઠે, ગદ્યમાં સાર, પ્રથમ ‘સ્ત્રીખાધ’ માટે તૈયાર કરેલા, તે પછીથી ગુ. વ. સાસાઇટીએ એ ભાગમાં છપાળ્યેા છે. એમનું પુસ્તક ગૃહજીવનની સુંદરતા ’' ની ત્રણ આવૃત્તિએ થઇ ચૂકી છે, એ તેની લાકપ્રિયતા સૂચવે છે. તે લેાકપ્રિય થઈ પડવાનું એક કારણું એમની સરલ, ઘરગથ્થુ લેખનશૈલી છે અને ખીજું ગમે તેવા ગૂઢ અને કઠિન વિચારે ઝટ અને સ્પષ્ટ સમજી શકાય એવી રીતે દર્શાવવામાં તે વિષયપરના કાણુની સાથે એમનું બુદ્ધિકૌશલ્ય મદદગાર થાય છે અને તે ધારી અસર ઉપજાવી શકે છે. તેઓ એક અસરકારક ( effective) લેખકની સાથે સારા વક્તા પણ છે.
“ બાળસાહિત્ય ના વિકાસમાં તેઓ ખૂબ રસ લે છે. તેથી તેમણે “સ્ત્રીખાધ’’ સાથે “બાળક” વિભાગ જોડીને ખાળકા માટે માસિક વાંચન આપવા માંડયું છે.
એમના ગ્રંથાની યાદીઃ
પુસ્તકાલય મારી વીસ વાતા
39
રાજ્યનીતિને સંક્ષિપ્ત ઇતિહાસ
( ભાષાંતર )
( ભાષાંતર )
ગૃહજીવનની સુંદરતા સિંહાસન બત્રીસીની વાતા ભા. ૧-૨. (પદ્મમાંથી ગદ્ય.) સહકાર પ્રવેશિકા
( ભાષાંતર )
66
99
આ ઉપરાંત · પુનટના અને સહકારી તત્ત્વ લખેલી પત્રિકાઓ પણ છપાઈ પ્રસિદ્ધ થઇ છે.
""
સ્ત્રીએ અને મતાધિકાર “ ધર્મ
::
ગ્રામ પુનટના
૩
સન ૧૯૧૬
૧૯૧૯
૧૯૨૦
૧૯૨૩
૧૯૨૬
૧૯૨૮
29
22
,,
29
29
અને નીત્યજીવન’
..
વગેરે તેમની