________________
શકરપ્રસાદ છગનલાલ રાવલ
"9
“ ભાગેલું ગામ એ નામથી ભાષાંતર પ્રગટ કર્યું. “ કથાવિહાર ’” નામથી એમના કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થનાર છે.
ગુજરાતનાં જુદાં જુદાં માસિકામાં એમની એમની કેટલીક નવલિકાએ પ્રસિદ્ધ થઇ છે અને આ પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ વાર્તાઓના એક સારા સંગ્રહ થઇ શકે તેમ છે.
ભક્તકવિ યારામભાઇનું જીવનચરિત્ર લખી તે સને ૧૯૧૯ માં પ્રસિદ્ધ કરાવ્યું છે.
""
99
મુંબાઇની ગુજરાતી સાહિત્ય સૌંસદના એ આરંભથી સભાસદ છે. એમના વિવેચનલેખાની સંખ્યા પણ મેાટી છે. ગુજરાતી ગદ્યસાહિત્યને વિકાસ “ યારામની ગેાપી,” “ સાહિત્યકલા અને શ્રીયુત મુનશીની સાહિત્યકૃતિઓ '' વગેરે વગેરે લેખા એમના ઉત્સાહ ને ઉંડી અભ્યાસવૃત્તિના પુરાવા છે.
એમના ગ્રંથાની યાદીઃ
ભાંગેલું ગામડું દયારામનું જીવનચરિત્ર પ્રમેાધ બત્રીસી
૧૮૯
સન ૧૯૧૫
૧૯૧૯
૧૯૩૦
',
39