________________
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
કરવા એમની નિમણુંક થયેલી. “આવું કેમ સૂઝયું?” એ નામને ટૅલસ્ટયની વાર્તાને અનુવાદ એ સમયમાં લખી આપેલો અને ગંડલ રાજ્ય એક વિસ્તૃત ગુજરાતી કોષની યોજના કરી, તે કાર્ય આરંવ્યું તેમાં એમને પણ રોકવામાં આવ્યા હતા, પણ તેના ઘોરણ સંબંધે તીવ્ર મતભેદ ઉઠતાં, એકાદ વર્ષ કાર્ય કર્યા પછી તેમાંથી તેઓ છૂટા થયા છે. એમના પ્રિય વિષય સાહિત્ય અને ભાષાશાસ્ત્ર છે; અને એ વિષયોને એમનો અભ્યાસ બારીક અને ઉડે છે. એઓએ એક લેખક તરીકે સારી આબરૂ મેળવેલી છે.
એમના ગ્રંથની યાદી ગદ્ય નવનીત આવું કેમ સૂઝયું?' પારિભાષિક શબ્દકોષ
સન ૧૯૨૬ , ૧૯૨૮ ક ૧૯૩૦
૧૮૧