________________
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
જોડણ (ચર્ચા) ઈ. સ. ૧૮૮૮ (બુદ્ધિપ્રકાશને વધારે.) હૃદયવીણું (કાવ્યો) . સ. ૧૮૯૬ (પ્રથમ આવૃત્તિ);
ઈ. સ. ૧૯૧૦ (દ્વિતીય આવૃત્તિ) નૂપુર ઝંકાર (કાવ્યો) ઇ. સ. ૧૯૧૪ (પ્રથમ આવૃત્તિ).
ઇ. સ. ૧૯૨૯ (દ્વિતીય આવૃત્તિ). સ્મરણ સંહિતા (કાવ્ય) ઇ. સ. ૧૯૧૫. પાંચમી સાહિત્ય પરિષદમાં પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન ઈ. સ. ૧૯૧૫. મનમુકુર ગદ્ય લેખોનો સંગ્રહ)
ઇ. સ. ૧૯૨૪. સમરણમુકુર (ગદ્ય રેખાચિત્રો)
ઇ. સ. ૧૯૨૬. જોડણી (સાહિત્ય પરિષદમાં સવિસ્તર નિબંધ) ઈ. સ. ૧૯૦૫. Gujarati Language and Literature vol I. (Wilson Philological Lectures.)
ઈ. સ. ૧૯૨૧. છે vol. II.
(છપાય છે.) Brahma Dharma (અંગ્રેજી વ્યાખ્યાન) ઇ. સ. ૧૮૯૧.
આ સિવાય છૂટક પુસ્તિકાઓઃ યા ક્ષમા શાન્તિ, ભક્તિ ને નીતિ (બે વ્યાખ્યાનો); લિપિ, શ્રુતિ સ્વર સિદ્ધાન્ત (સંગીતના એક કૂટ પ્રશ્નનું અન્વેષણ-ગ. ગે. બર્વેના નિબન્ધના અવલોકન રૂપે )..
અંગ્રેજી:1 Presidential address at the Provincial Social
Conference held at Ahmedabad in 1913 A. D. 2 Several Contributions to the India Antiquary
and J. B. B. R. A. S. on Gujarati Linguistics. 3 Kripabai, a short story in the East & West. 4 Introduction to Narayan Hemchandra's' Sayings
of Sages." 5 Thakkar Vasanji Madhavji Lectures(five)delivered
in January 1930.(To be published by the Bombay University. )
૧૦૭