________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સતાષકારક નેકરીની કદર કરીને તેમને રાજકાટ ખાતે કાઠીઆવાડના એજંટ ટુ ધી ગવર્ સાહેબતી પાસે પોતાના પ્રતિનિધિ તરીકે રૂ ૫૦૦) ના પગારથી નીમ્યા હતા. તે હાફા ઉપર તેઓ ચાર વર્ષી રહ્યા તે દરમ્યાન તેમણે મે. મેકાનેાટન સાહેબ–(એજંટ ગવર્)ની પ્રીતિ સંપાદન કરી હતી અને તેમને આંખની ઈજા દેખાવા માંડયાથી ઇ. સ. ૧૯૨૪ માં તેએએ જુનાગઢ સ્ટેટની નેકરીમાંથી નિવૃત્તિ મેળવી હતી.
તેમનું ખીજું લગ્ન મુંબઈના સુપ્રતિષ્ઠિત સાક્ષર-સ્વસ્થ ઝવેરીલાલ ઉમિયાશ’કર યાજ્ઞિકનાં પૌત્રી સૌ. નિ`ળલક્ષ્મી તેડે ઈ. સ. ૧૮૯૬ માં થયું હતું.
સસ્કૃત મહાકવિ શ્રીમદ્ બાણુભટ્ટ વિરચિત કાદમ્બરી નામે કઠિન પણ અતિ રસિક કથાનું ગુજરાતી ભાષાન્તર તેમણે ઇ. સ. ૧૮૮૨ માં પ્રથમ પ્રસિદ્ધ કર્યું ત્યારથી તેની એટલી પ્રશંસા થવા લાગી કે ઉત્તરાત્તર તેની વિવિધ આવૃત્તિયેા પ્રસિદ્ધ થવા પામી. હજી પણ એ ગ્રંથ મુંબઈની યુનીવર્સીટીએ ટેક્સ્ટ બુક તરીકે પસંદ કરેલેા છે અને કૅલેજના વિદ્યાર્થીએને તે અતિ ઉપયોગી થઈ પડેલે છે તેથી એક ઉત્તમ ગ્રંથ રૂપે તે ગુર્જર પ્રજાને આદરણીય થઇ પડેલે છે, અને તેના ઉપરથી કવિશ્રી લચંદભાઇએ મહાશ્વેતા-કાદમ્બરીનું અતિ મનેર નાટક રચીને તેની ખ્યાતિમાં વધારે કર્યો છે.
ઇ. સ. ૧૯૨૮ માં નડિયાદ મુકામે ગુજરાતી સાહિત્ય પરિષની નવમી બેઠક ભરાઈ હતી તે પ્રસંગે એમને સ્વાગતમડળના અધ્યક્ષનું સ્થાન આપવામાં આવ્યું હતું.
નિવૃત્તિ સમયમાં તેએ સાહિત્યના વાચન તથા લેખનમાં આનંદ લે છે, અને ગુજરાતી વાચકોના મ્હોટા સમુદાયને તેમજ બાળવર્ગને રૂચિકર થઇ પડે એવી, ધ-નીતિને મેધ આપનારી વિવિધ આખ્યાયિકાએ વિગેરે અનેક માસિકામાં વારવાર પ્રકટ કરીને સાહિત્યની ઉન્નતિ પ્રતિ પેાતાના પ્રેમ હજી પણ દર્શાવે જાય છે તે તેમની ઉત્તરાવસ્થામાં હુ સતાષદાયક છે.
એમના ગ્રંથાની યાદીઃ
૧. કાદમ્બરી-સટીક-ગુ. ભા,
૨. ક્રાઇસ્ટનું અનુકરણ, પુ. ૧-૨ (અનુવાદ)
e
ઈ. સ. ૧૮૮૨
ઈ. સ. ૧૯૧૫