________________
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
સન ૧૯૨૮ માં એમણે દયારામ વિષે વ્યાખ્યાન આપેલું જે એમના “પ્રેમાનંદ” વિષેના લેખની પેઠે પ્રમાણભૂત થશે. સન ૧૯૨૯માં મુંબાઈમાં મળેલી કવિ પરિષદમાં પ્રમુખપદેથી આપેલું એમનું વ્યાખ્યાન પણ કાવ્યસાહિત્યના વાચકને એટલું જ ઉપકારક જણાશે.
આ પરથી જોઈ શકાશે કે એમનાં સંખ્યાબંધ પ્રકીર્ણ લેખોને સંગ્રહ પણ એમની અન્ય કૃતિઓની પેઠે એટલેજ મહત્વને અને કિંમતી છે.
એમના પુસ્તકો અને લેખોની યાદી: મેળની મુદ્રિકા
૧૮૮૯ અમરુ શતક
૧૮૯૨ ગીત ગોવિંદ
૧૮૯૫ મુદ્રારાક્ષસ (સં.)
૧૯૦૦ છાયાઘટકર્પર
૧૯૦૨ પ્રધાનની પ્રતિજ્ઞા
૧૯૧૫ વિધ્યવનની કન્યકા
૧૯૧૫ ભાલણ કૃત કાદંબરી–પૂર્વ ભાગ
૧૯૧૬ સ્વનિની સુંદરી
૧૯૧૬ મધ્યમ નાટક
૧૯૨૦ પદ્યપાઠ
૧૯૨૨ લઘુ ગીત ગોવિંદ
૧૯૨૪ પ્રાચીન ગુર્જર કાવ્ય
૧૯૨૭ રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન
૧૯૨૭ પ્રતિમા
૧૯૨૮ The Malayas of the Mudrarakshasa
1882,
[Indian Antiquary.] The Age of Visakhadatta
[Vieana Oriental Journal.] મુદ્રારાક્ષસ
૧૮૮૨ [બુદ્ધિપ્રકાશ.] મુગ્ધાવધ ઐકિતક ઉપર વારિક
૧૮૮૨ [ મ ક ] પદ્યરચનાના પ્રકાર
૧૯૦૭ [ ખ » ]
1882,