________________
(૫૬) આત્મવિચાર સાધનયુન, વિવF: પુરુષે ક્રિો कर्तव्यो ज्ञानसिद्धयर्थमात्मन: शुभमिच्छता ॥१०॥
नोत्पद्यते विना ज्ञानं, विचारेणान्यसाधनैः ।
यथा पदार्थभानं हि, प्रकाशेन विना क्वचित् ॥११॥ #સાધનયુન = ઉપર દશવિલ સાધનથી યુકત થઈ ૩ન્તસાધનયુક્તન = ઉપર દશવલ સાધનથી યુકત થઇ માત્મનઃ સુમન્ છતા પુરા = પોતાનું કલ્યાણ ઇચ્છતા પુરુષે જ્ઞાનશિયર્થ = જ્ઞાનની સિદ્ધિ કે પ્રાપ્તિ માટે વિવાદ: વર્તવ્ય = વિચર કરવો જોઈએ યથા = જેવી રીત પ્રણોન વિના = પ્રકાશ વિના દિ = ખરેખર પવાર્થમાનમ્ ત્િ = પદાર્થનું ભાન કદી થતું નથી, તેવી રીતે વિના વિવાળ = વિચાર ક્યાં વિના અચાને જ્ઞાનં ન ઉત્પતે = બીજા કોઈ અન્ય સાધનથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી.
માનવમાત્ર વિચારવાનું છે. કદી કોઈ વિચારથી મુક્ત હોતું નથી. | exist because I think. વિચાર એ એના અસ્તિત્વનો પુરાવો છે. ઘણી વાર વિચાર વ્યક્તિની દિશા નકકી કરે છે. જ્યારે કદી કદી માનવી દિશા નક્કી કરી વિચારને બહેલાવે છે. જાગ્રત મન પણ વિચાર કરે છે. અજ્ઞાનમાં પણ કંઈક તેવી ક્રિયા ચાલતી હોય છે. જેવી જેની અભિરુચિ કે રસ તેવી તેના વિચારની દિશા. છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે વિચાર જીવનનું કેન્દ્ર છે. કોઈ રમતનો દિશા છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે વિચાર જીવનનું કેન્દ્ર છે. કોઈ રમતનો શોખીન ચાલુ પ્રવચને સ્કોર” પૂછી લે અને કોમેન્ટીનો વિચાર કરે; વેપારી ભાવતાલનો વિચાર કરે, ચૂંટણીના ઉમેદવાર હારજીતનો વિચાર કરે. વિચારના ચગડોળે ચડેલો સમાજ અને વિચારના વંટોળે વ્યક્તિ ક્યાં છે વિચારથી મુકત?