SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭૭) કરવો જોઈએ तत: साधननिर्मुक्त: सिद्धो भवति योगिराट्। तत्स्वरूपं न चैतस्य विषयो मनसो गिराम्॥१२६ ॥ તત પછી સાપને નિવૃત્ત. (૨) સિદ્ધઃ (:) યોનિદ્ મવતિ સાધનમુક્ત થયેલ તે સિદ્ધ યોગીરા બને છે. (અગર યોગીરા સિદ્ધ બને છે) મનસ: જામ ર (ડ) વિષય (જે) મન અને વાણીનો વિષય છે. તત્ તારા સ્વપ = તે તેનું સ્વરૂપ નથી. શંકા: ૧૫ અંગો સહિત નિદિધ્યાસન કયાં સુધી કરવું? આવી શંકા જો કોઈ સાધકને જાગે તો તેના નિવારણાર્થે અહીં ભગવાને કહ્યું છે કે... સમાધાન: (૧) જ્યાં સુધી સાધકને નિર્વિકાર અને બ્રહ્માકાર વૃત્તિરૂપી સમાધિ પ્રયત્ન વિના અર્થાત્ અનાયાસે, સ્વયં સ્વાધીન ન થાય અને પછી તમામ વૃત્તિઓનું વિસ્મરણ ન થાય ત્યાં સુધી પંદર અંગો સાથેના નિદિધ્યાસનનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. (૨) જ્યાં સુધી સાધકને સહજ આનંદ પ્રગટે નહીં ત્યાં સુધી વૃત્તિઓના વિસ્મરણ રૂપી સમાધિનો સારી રીતે અભ્યાસ કરવો. “યાવત્ ૨ ગરિમાન્ડ સંમવેત્ તાવત્ મમ્ (સમાધિ) સાધુ સમગલે” (બીજા દષ્ટિકોણથી એવું પણ કહી શકાય કે જ્યાં સુધી “સ્વ” સ્વરૂપાકાર કે બ્રહ્માકાર વૃત્તિનો ઉદય ન થાય ત્યાં સુધી પ્રયત્ન દ્વારા અકૃત્રિમ આનન્દવાળી સમાધિનો પ્રયાસ ચાલુ રાખવો.) (૩) જ્યાં સુધી સાધકની અવસ્થા છે ત્યાં સુધી નિદિધ્યાસનનો પ્રયાસ, પ્રયત્ન, પુરષાર્થ ચાલુ રાખવો. સિદ્ધ થયા પછી કે યોગીરા થયા પછી, નથી સાધના કે નથી સાધ્ય. તેવું જ અહીં સમાધાન રૂપે જણાવેલ છે. “તતઃ સાપન નિકુંવર: સિદ્ધો મવતિ યો ” (૪) સિદ્ધિની પ્રાપ્તિ માટે જ સાધન છે. “બેય' માટે જ ધ્યાન છે. જો હું ધ્યેય સ્વરૂપ છું તો ક્યાં રહ્યું ધ્યાન સાધ્ય જયારે સિદ્ધ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy