SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૭) અજ્ઞાનનાશથી પ્રપંચ-નાશ उपादानं प्रपञ्चस्य मृद्भाण्डस्येव कथ्यते। अज्ञानं चैव वेदान्तैस्तस्मिनष्टे क्व विश्वता ॥९४|| ડ્રવ યથા= જેવી રીતે માંડચ ૩૫વાનમ્ કૃ માટી, વાસણનું ઉપાદાન કારણ છે, પ્રપન્ની ૩૫વિનમ્ માનમ્ પર્વ= તેવી રીતે પ્રપંચનું સંસારનું ઉપાદાન કારણ અજ્ઞાન જ છે. ૪ વેલાન્તઃ સિન (માને) નષ્ટ =અને વેદાન્તના જ્ઞાનથી તે અજ્ઞાનનો નાશ થતાં વિરવતા વ? =જગત ક્યાં? (કારાણના નાશથી કાર્યનો નાશ છે.). यथा रज्जु परित्यज्य सपं गृह्णाति वै भ्रमात्। तद्वत् सत्यमविज्ञाय जगत् पश्यति मूढधीः ॥ ९५॥ યથા =જેવી રીતે ઝુમ્ રિન્ય =દોરીના અસ્વીકારથી પ્રમત કઈ વે ગૃતિ =તે જ દોરીને ભ્રમથી સર્પ મનાય છે. તવંતુ તે જ પ્રમાણે મૂઢથી: સત્યમ્ વિજ્ઞાય =મૂઢ પુરુષ દ્વારા સત્યને = આત્માને ન જાણતાં નાતુ પશ્યતિ =(ભ્રમથી) જગતને (સત્ય) તરીકે જોવાય છે. .. रज्जूरूपे परिज्ञाते सर्पखंडं न तिष्ठति। મધણાને તથા જ્ઞાતે પ્રપન્વ: શૂન્યતા તિ: // ૬૬ . ગૂજે રાતે =દોરડીનું યથાર્થ રૂપ જાણ્યા પછી. સવંદમ્ - તિતિ =(પાઠભેદ પ્રિનિર્વતિષતિ)=તેમાં અંશમાત્ર પણ સર્પ રહેતો નથી તથા ....= તે જ પ્રમાણે અધિકાને જ્ઞાતે = અધિષ્ઠાનનું = બ્રહ્મનું જ્ઞાન થવાથી પ્રપન્વ: શૂન્યતામ્ તિ: (પાઠભેદ પ્રપન્ન: શૂન્યતામ્ વ્રને)= પ્રપંચ જગત નિ:શેષ થાય છે. અજ્ઞાન જ જગતનું ઉપાદાન કારણ છે, અને જ્ઞાનથી જ જગતનો લય થાય છે તે અહીં સ્પષ્ટ કરે છે. જે બીજ બાળી નાખવામાં આવે તો વૃક્ષ થઈ શકે નહીં. એમ કારણના નાશમાં કાર્યનો નાશ સમાયેલો છે. છતાં, જો કોઈ કાર્યસહિત કારણનો નાશ કરવો હોય તો માત્ર આત્મજ્ઞાન જ અનિવાર્ય છે. જેમ ખાંડનાં
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy