SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપર) विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७९॥ ચણા જેવી રીતે (ઈ) પૃથ્વી પરત્વે તંતવ: પરત્વેન પર્વઃ પૃથ્વીને ઘડો, તારને વસ માને છે. તથા વિમેન હત્વે આત્મતા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે, અગર દેહથી જ આત્મા નકકી કરે છે. હું સ્વરૂપે તો દેશકાળથી અપરિચ્છિન્ન છું, મુક્ત છું, પણ જે અજ્ઞાનથી હું મને શરીર જ માનું કે મારા શરીરને જ સ્વરૂપ માનું તો હું દેશકાળથી પરિચ્છિન્ન થઈ જાઉં. આ તો સૂર્યકિરણને જ સૂર્ય અને પરપોટાને જ સાગર સમજવા જેવી મૂર્ખતા છે. कनकं कुण्डलत्वेन तरंगत्वेन वै जलम्। विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७२॥ ન ગુપ્તતત્વેન= જેમ કોઈ કુંડલને સોનું સમજે, તત્વેન રે નતમ્ =મોને જ જળ સમજે તથા વિમૂહેન રેહત્વે માત્મા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે. અગર દેહથી જ આત્મા નક્કી કરે છે. દેહને જે આત્મા માનશે તે આત્માને નાશવંત કરશે, કારણ દેહને આકાર છે જે દશ્ય છે. આકારનું નામ છે જે શેય છે. અને દૃશ્ય અને શેય બન્ને નાશવાન છે. पुरुषत्वेन यथा स्थाणुर्जलत्वेन मरीचिका। विनिर्णीता विमुढेन देहत्वेन तथाऽऽत्मता॥७३॥ પુષત્વેર યથા સ્થાપુ= જેમ કોઈ ઝાડના પૂંઠાને માણસ માને, ગતત્વેન વિI= સૂર્યનાં કિરણોથી તપેલી જમીનને જળ માને તથા વિધેન લેહર માત્મતા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે. ___ गृहत्वेनैव काष्ठानि खड्गत्वेनैव लोहता। विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७४॥ ગૃહ વિ જાનિ જેમ કોઈ લાકડાને જ ઘર માને, તોડતા કાન પર્વ અને લોઢાને ખગ્નરૂપે માને. તથા વિમૂહેન લેહત્વે માત્મતા વિનિતા તેમ અજ્ઞાની દેહને જ આત્મા માને છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy