________________
(૩૨)
એય નિરૂપણ અહીં બે શ્લોક દ્વારા જીવ બ્રહ્મનો અભેદભાવ અને જીવ બ્રહ્મમાં ભ્રાંતિ જ છે તે સમજાવ્યું છે. બ્રહ્મથી ભિન્ન જે કંઈ છે, આરોપ, કલ્પના, ભ્રમણા જ છે. यद्वन्मृदि षटभ्रान्तिःशुक्तौ वा रजतस्थितम्।
तद् ब्रह्मणि जीवत्वं वीक्ष्यमाणे न पश्यति ॥५९॥ થવ જેવી રીતે મૃતિ પટપરિમાટીમાં ઘડાની ભ્રાંતિ છે. વા==અથવા શુ તશિતમુછીપમાં રૂપાની ભ્રાંતિ છે. વીચા ન પર પણ ચકોર પુરુષ જોતો નથી. તત્વ, તેવી જ રીતે રહા વીવમુક(જ્ઞાની પુરુષ) બ્રહ્મમાં આવભાવ જોતો નથી.
* (પાઠભેદ નીવવં. “પ્રા પતિ ને સ્વત:” તેમ બ્રહ્મમાં બ્રાતિરૂપ અજ્ઞાનથી અજ્ઞાની જુએ છે.)
यथा मृदि घटो नामः कनके कुण्डलाभिधा।
शुक्तौ हि रजतख्याति वशब्दस्तथा परे ॥६०॥ યથા... જેવી રીતે કૃષિ૮: નામ માટીમાં ઘડો નામરૂપી ભેદ છે. અને ગુપ્તતામિષા ==સોનામાં કુંડળ નામરૂપી ભેદ છે. દિક=અને
વત્તા નિતિહયાતિ છીપમાં રૂપા રૂપી ભેદ દેખાય છે. તથા પt નીવરાજ તે પ્રમાણે પરબ્રહ્મમાં જીવ રૂપી ભેદ દેખાય છે.
અહીં એ જ આગળના વિચારનું પુન: ઉચ્ચારણ છે.
જેમ માટીમાં ઘડાનો “આકાર' અને ધડો' નામ આરોપિત છે અને તેથી માટી અને ઘડો ભિન્ન ભાસે છે, તેટલું જ નહીં અનેક ઘડા, અનેક નળિયાં, હજારો ઈંટો, લાખો કોડિયાં દેખાય છે, છતાં માટી તો એકની એક જ છે. તે જ રીતે કરોડો તાર-તાણાવાણા જણાય, અગણિત વસો