________________
(૧૮૦) પણ કહે છે, જીવ-બ્રહ્મ ઐક્યનો અસ્વીકાર કરનાર અગર વિરોધી મત જે વિચાર રજૂ કરે છે તે પૂર્વપક્ષ તરીકે જાણીતો છે. અહીં પણ જે લોકો શરીર અને આત્મા બન્નેને સત્ય માને છે તેમની શંકા રજૂ કરી અને પછી તેનું સમાધાન પણ પછીના શ્લોકમાં આપવામાં આવે છે. શરીરને સત્ય માનનાર ચાર્વાક અને બીજા તર્કશારીઓના વિચારો આજે પણ અસ્તિત્વમાં છે.
ત્યાત્મિક માર પ્રવચન સત્યતા ____यथोक्ता तर्कशास्मेण तत: किं पुरुषार्थता॥१॥ यथा तर्कशास्त्रेण प्रपञ्चस्य- જેવી રીતે તર્કશાસાથી (નાયથી) પ્રપંચની सत्यता उक्ता
સત્યતા કહેવાઈ છે, તેથી તો શરીર સત થયું.
તેમાં નવું શું? અહીં પ્રયત્ન વેડાયો છે.) इति आत्मदेहभागेन
=આ પ્રમાણે આત્મા અને શરીરના ભેદ બતાવવાથી (તો પ્રપંચ સાચો થયો - જે
ન્યાયદર્શન માને છે), तत: किम् पुरुषार्थता
=સેથી આત્મતત્વ માટે પુરુષાર્થની જરૂર નથી. - અહીં પૂર્વપક્ષની દલીલ એવી છે કે શરીર અને આત્મા જુદા છે. તેમાં શાસે નવું શું કહ્યું? તે તો ન્યાયદર્શન, તર્ક દ્વારા સાબિત થયેલુ જ છે. શરીર અને આત્મા બે છે. જુદા છે. અને બને સત્ય છે. તેમ તો અમે તર્કવાદીઓ કહીએ છીએ. ત છે માટે જ બને છે અને સત્ય છે. આ તો તમે પ્રપંચને જ સત્ય ગણાવ્યું જે ન્યાયશાસને અને અમને પ્રથમથી જ સ્વીકાર્ય છે. તેથી તમે કોઈ વિશેષતા આપી નથી. આ તો વાંઝણો પુરુષાર્થ કહેવાય. ભેદ તો ક્નતમાં છે જ તેની સાબિતીની જરૂર નથી. તે આપોઆપ જ દ૨ય છે. પૂર્વપક્ષીની દલીલ છે કે આ પુરુષાર્થથી તો પરમાર્થ સમજતો જ નથી. તમારા જ કહેવા મુજબ શરીર અને આત્મા જુદા છે. અને તેથી જ બને સત્ય છે. જે શરીર અને આત્મા બને સત્ય છે તો મોક્ષ સંભવી શકે જ નહીં અને જે મોક્ષ જ અસંભવ છે તો તમારા સારાભ્યાસની જરૂર ક્યાં? કેવો ગાંડો પુરુષાર્થ!