SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) “સદા પાસે છતાં આધે અભાગીને અરે દીસતો સહુ રંગે અરંગી તું લહે તુજ રંગ કો અવધૂત” શ્રી રંગ અવધૂત” જે આત્મા અજ્ઞાની માટે અત્યંત દૂર અને જ્ઞાની માટે નિજ સ્વરૂપ છે, તેના જ સંદર્ભમાં કહે છે કે શરીરમાં અનેક્તા છે. આત્મા એક છે; તેથી દેહ કદી આત્મા થઇ શકે નહીં. अहं शब्देन विख्यात एक एव स्थितः परः । स्थूलस्त्वनेकतां प्राप्तः कथं स्याद्देहकः पुमान्॥ ३१॥ અહં શન્ટેન વિદ્યાતઃ- આત્મા ‘હું” એવા શબ્દથી પ્રસિદ્ધ છે. ya: ya : funt:- od als, zilell uz, auula zdal 9. સ્થૂલઃ તુ અને તાં પ્રાપ્ત:= અને સ્થૂળ શરીર તો અનેકતાને પામેલું છે. પુમાન વેઠવા વર્જ્ય સ્થાત્ = ત્યારે આત્મા દેહ કઇ રીતે હોઇ શકે? ‘અહં રાબ્વેન વિજ્ઞાત ’- ‘આત્મા અહમ્ શબ્દથી પ્રસિદ્ધ છે.’ ભગવાન શંકરાચાર્ય અહીં અહમ્ અને નોહું” અને ‘આ’ ને ‘આઈ “ઍન્ડ” ધીસ” નો; “મેં મારી “યહ નો ભેદ જણાવે છે. એક અહમ્ / એટલે અહંકાર; બીજો અહમ્ તે આત્મા માટે અંગ્રેજીમાં નાનો ‘આઈ’ અને કેપિટલ આઇ' એમ બે છે. જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે અહમ્ આત્મા સ્વયં જાતે જ પ્રકાશે છે. अहमि नाशभाज्यहमहंतया । स्फुरति हृत्स्वयं परमपूर्णसत् ||२०|| (ઉપદેશસારમ્-રમણ મહર્ષિ) અમ્ વૃત્તિ અર્થાત્ અહંકારનો પ્રકાશ જેના પર પડે છે તે મારૂં થાય છે. જેના પર નથી પડતો તે પરાયું થાય છે. આમ મારા પરાયાની ભાવના બંધાય છે. સ્ વૃત્તિમાં ફેરફાર થાય છે, તેમાં અનેક્તા છે. પણ ‘અહમ્’ વૃત્તિ બદલાતી નથી. આમ છતાં ‘અમ્ વૃત્તિનો પણ જે પ્રકાશક છે તે આત્મા છે. જો અહંકાર નથી તો કંઈ, કોઈ, ક્યાંય, ‘મારું” નથી. અને જો મારું નથી તો પરાયું પણ નથી. અર્થાત્ દશ્ય ગત ‘ભૂ છે. ‘આ’ છે, “ધીસ' કે યહ કહેવાય છે તે ઈદમ્ કે
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy