SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) “ચૈતન્ય કો કર ભિન્ન તન સે, શાનિ સમ્યફ પાયગાા હોગા તુરત તૂ હી સુખી સંસારસે છૂટ જાયેગા આગ્રામ તથા વણદિા કિચિત્ ન તૂ અભિમાન કરા. સંબંધ તજ દે દેહસે, હો જા અજર! હો જા અમરા” (ભાવાનુવાદ, ભોલેબાબા) અસહુ દેહ હું નથી' એમ જો ચૈતન્યથી ડ દેહને છૂટો પાડી શકાય તો; અત્યારે અહીં જ આપણે આપણું શાન્ત મુક્ત સ્વરૂપ મેળવી શકીએ. "यदि देहं पृथक् कृत्य चिति विश्राम्य तिष्ठसि। अधुनैव सुखी शान्त: बन्धमुक्तो भविष्यसि॥४॥ (ગટાવક્ર ગીત) निर्विकारो निराकारो निखद्योऽहमव्यय:! नाहं देहो ह्यसपो, ज्ञानमित्युच्यते बुधैः ॥२५॥ 'મર| નિર્વિ: નિ :હું વિકાર અને આકાર રહિત છું. મદ નિવા: અવ્યયઃ =હું નિર્દોષ કે નિષ્પાપ અને વ્યયરહિત છું. દિ અકૂપ: : મદ અસતરૂપ જે દેહ છે તે હું નથી. જ્ઞાનનું તિ ક્યો છે. તે જ શાન છે તેવું શાની જનો કહે છે. શરીરમાં ભેદ છે, અનેક અલગતા છે, વૈત છે તે જાણવા જેમ કોઈ શાસની જરૂર નથી, ગુરુની આવશ્યકતા નથી તેમ શરીર દશ્ય છે તે પણ પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ શંકા થાય છે કે શરીર દ૨ય તો આત્મા કેવો? સ્વાભાવિક ઉત્તર છે કે અદશ્ય. પણ તેવું નથી. જે એક સમયે દ હોય; તે જ ભવિષ્યમાં અદશ્ય થઈ શકે. જે અદશ્ય છે તેમાં દયા થવાની શક્યતા છે. જેમ કે શરીર જન્મે છે ત્યારે દરથ, તે પૂર્વે અદશ્ય. આત્માને આજે અદશ્ય માનીએ તો દશ્ય થવાની શક્યતા સ્વીકારવી પડે. આત્મા કદાપિ દશ્ય નહોતો તેથી તેને અદય પણ કહી શકાય નહીં. આત્મા તો દરયાદશયથી પર છે. અને તે જ આત્મા હું છું. જે હું દક્ષાદશ્યથી પર તો શરીર કદી નહીં તેવો હું કેવો? “ નિ :”
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy