________________
- ૪ -
વંદનાવલી |
પરમકૃપાળુ તરણતારણહાર, શત્રુંજયાધિપતિ,
દાદા આદિનાથ ભગવાન
પરમ શાંતિના દાતાર, કરુણાસાગર
શાંતિનાથ ભગવાન
પરબ્રહ્મના મહા ઉપાસક, દયાનિધિ,
નેમનાથ ભગવાન
પરમ તારક પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
પરમ ધીર-વીર-ગંભીર, ચરમ તીર્થપતિ, મહાવીરસ્વામી ભગવાન
* * * - આ કૃપાળુઓની અત્યંત નિર્મલ અમીદૃષ્ટિ અને અમીવૃષ્ટિથી
અનંતલબ્ધિઓના નિધાન, વિનયના ભંડાર,
ગૌતમસ્વામિ ભગવાન
સર્વ ગણોના ધારક, પ્રથમ પટ્ટધર,
સુધર્માસ્વામિ ભગવાન શ્રી જૈન સંઘને-શાસનને અણમોલ શ્રાદ્ધવિધિ ગ્રંથરત્નની ભેટ ધરનાર આચાર્યદેવ શ્રીમદ્ વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજા
તે મહાપુરૂષોને દોડો... ક્રોડો.. વંદના... વંદના...!! વંદના...
-વજસેનવિજય...