________________
પ્રકરણ બીજું શ્રી જૈન નેણુપ્રકાશ સ્તવનાવાળી.
- -- મંગલાચરણ
દેહરે. અરજ કરે આનંદથી, જય જય જગ કાર; લખમ. વિનતી આ સમે, ઉરધારે સુખાકાર
ગીતો શ્રી મલ્લીઝનવરને, પાયે લાગી પ્રગટ કરે કવીતા; કરૂણા મુજપર કરજે, જેથી પ્રસરે કાવ્ય તણી રવિતા. ૧ કચ્છ દેણે આવેલ જૈન ચિત્યની કેવળબાણ. દક્ષિણ ભારતે કુષ્ણ દેશ સાજીનાજીએ મુંબઈ બંદર કહેવાય છે જીન મંદીર જીહાં ઘણા સાજનજીઅ વંદુ વારંવાર ૧ કચ્છ દેશે શોભતા સાજનજી સુથરીઅ કિંધો વાસ આસા સહુની પૂરી સાજનજીએ ગતકડછન પાસ છે ૨ સાહેર કોઠારે વરાડી સાજનજીબા સાંધાણ શાંતિ જુહાર. સીંધવ પરજાઉ વારોપધ્ધર સાજનજીઆ વાકઅ અછત જુહાર , અખાણરાપર સિંધેડી. સાઇનઅપ રાણપર લાલાજુહાર.
૧૫