________________
માટે શ્રીમાન શ્રાવકને લક્ષમાં લઈ ધરમશાળા બંધાવવા ઉભા થવા મારી વિનંતી છે. માગસર વદ ૫ ની જાત્રા ભારાય છે, તે
પર નંબરે શીહીના મથાળા નીચે પડવાથી પગરસતે આ રાણીગામ નબર ૪૬૪ સુધી નંબરવાર જણાવ્યા મુજબ યાત્રા થાય છે, પરંતુ જે કાઇને એ અવકાશ ન હોય અને સળગજ જવું હોય તોપણ નીચે જણાવ્યા મુજબ થોડા વખતમાં થઈ શકે એવી જાત્રા તે અવશ્ય કરવા મારી અરજ છે તેની સમજુતી નીચે મુજબ –
પાંડવાડાથી ભાઇલ ૧૦ નાના સ્ટેશન ભા ૨. ૦–૨–૦ છે. ત્યાં આવી બે માફ જર નંબર પર વાલા નાદીઆ ગામ દર્શન કરી સ્ટેશન પર આવી રેલગાંડીએ ર૪ માઇલ આ રાણી રાશને આવવું. ભાડુ ૨. ૦૪-૦ છે. અહીથી ગાહ દેઢ નબર ૪૨૫ વરસાણા જવું. ત્યાંથી ગાંઉ બે નંબર ૪૧ નાદેલ જવું. ત્યાંથી ગાઉ ૨ નબર ૪૮૪ નાદલાઈ જવું, ત્યાંથી ગાઉ ત્રણ નંબર ૪૪૧ ઘાનેરા જવું. તેમાં બાબર ૪૪ર મુછાળા મહાવીર જવું. અહીંથી પગરસતે ગામ શ્રી ધુણી જવું (રાણીસ્ટશન છે)
૪૭ ધણું, દેરાસર ૧ છે જણસ વસ્ત કહે છે અહીથી પગરસ્તે ગામ થી
ભૂલી જવું
ક૬૮ ભુતી, દેરાસર ૧ છે. અહીંથી પગરસત ગામ શ્રી બુંદી જવુ.
" દેરાસર એ છે ધરમશાળા છે જણસભાવ મળે છે. અહીંથી પણ સત ગામ શ્રી ભાસદઉ જવુ.