SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ 36] નમસ્કાર અસંગતિ (3) અરુણો સુકો મવત્તિ-અશુકલ શુકલ થાય છે. અહીં “મા” પદ સંપાદનના અર્થમાં છે. એટલે પાતે ને અર્થ દર્શાવે છેઃ ન ગુજરાતી ભાષામાં હો અથવા મૂ ધાતુને ભાવ “હેવું " ધાતુથી આવે છે. એટલે તેને અનુવાદ “હાય” પદ વડે અથવા “છે પદ વડે કરેલ છે. मंगलं મારું પદ પહેલીના એકવચનમાં આવેલું છે. તેમાં મૂળ શબ્દ મંત્ર છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં તેને અનુવાદ અનુક્રમે “મમ્” અને “મંગલ પદ વડે કરવામાં આવે છે. અહીં નમસ્કાર-મંત્રના બધાં પદોને અર્થ પૂર્ણ થાય છે. એટલે તેના સંસ્કૃત અને | ગુજરાતી અનુવાદોની સંકલન કરી બતાવીશું અને તેમાંથી નીકળતા અર્થોની સંગતિ કરી કરી આ પ્રકરણ પૂરું કરીશું. અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું ઉચિત ગણાશે કે એક ભાષાનાં પદોને સમાન અર્થવાળા બીજી ભાષાના પદમાં ઉતારવાં તેને અનુવાદ, ભાષાંતર કે તરજુમે કહેવાય છે અને તેને ભાવ સ્પષ્ટ સમજાય એ રીતે તેના અર્થોને બેસાડવા તેને અર્થસંગતિ કે ભાવાર્થ કહેવામાં આવે છે. નમસ્કાર મંત્રને સંસ્કૃત અનુવાદ નમોગ્ય | ના સિદ્ધમ્યઃ | नम आचार्येभ्यः / नम उपाध्यायेभ्यः / नमो लोके सर्व-साधुभ्यः / एष पञ्च-नमस्कारः सर्व-पाप-प्रणाशनः / मङ्गलानां च सर्वेषां, प्रथमं भवति मङ्गलम् / અનુવાદિત થયેલાં સંસ્કૃત ભાષાના પદોને સાથે મૂકતાં સંધિના નિયમ અનુસાર પહેલા પદમાં વિસર્ગની પછી જ આવવાથી વિસર્ગનો 3 થયે છે, તે પ્રથમના 2 ની સાથે સંધિ પામી શો બન્યા છે અને મને લેપ થઈ તેના સ્થાને અવગ્રહ આવેલો છે. બીજા પદમાં વિસર્ગ પછી ન આવવાથી સંધિ થયેલી નથી. ત્રીજા પદમાં વિસર્ગ પછી ના આવવાથી અને ચોથા પદમાં વિસર્ગ પછી 3 આવવાથી વિસર્ગનો લેપ થયે છે. પાંચમા પદમાં વિસર્ગ પછી સ્ત્ર એ કમળ વ્યંજન આવવાથી વિસર્ગને 3 થયે છે 4 સંસ્કૃત ભાષામાં લોપ થયા પછી આગળના સ્વરની પૂર્વના સ્વર સાથે સંધિ થતી નથી,
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy