SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ निवेदन નમસ્કા૨ અર્થ સંગતિમાં સાધુપદમાં કુવલયમાલા આધારિત છે અનેક નમસ્કાર આપવામાં આવ્યા છે, તે પરિશીલન કરવા યોગ્ય છે. નમસ્કાર સ્વાધ્યાય-પ્રાકૃત વિભાગ, આ ગ્રંથમાં મહાનિશીથ સૂત્રમાંના નમસ્કાર વિષયક સંદર્ભનું અતિ સુંદર છતાં સરળ ગુજરાતી ભાષાંતર સૌથી પ્રથમવાર રજુ થાય છે. મહાનિશીથ સૂત્ર ઉપરાંત “શ્રીચૈત્યवंदन महाभाष्य', 'उवहाणविहिथुत्तं' 'वद्धमाणविजाविही', 'अर्हन्नमस्कोरवलिका' 'सिद्धनमस्का. रावलिका' 'अरिहाणाइथुत्तं', 'नमस्काररहस्सथवणं', 'पण्हगम्भं पंचपरमिद्विथवणं', 'चविहज्झाण ઘુત્ત', “ગુnયમાહા', “મત્તપરિન્ના', “સંaોધારા', ‘૩રરાજાના' આદિ અનેક મહત્વના નમસ્કાર વિષયક ઑત્રોને તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. આ બધાં તેત્રોમાં નમસ્કારને લગતી ભિન્ન ભિન્ન વિગતે ચર્ચવામાં આવી છે. ઉપધાનવિધિમાં (saહાવિદિઘુત્ત) શ્રી નમસ્કાર મંત્રની વાચના લેવા માટેના ઉપધાનને વ્યવસ્થિત આમ્નાય આપવામાં આવ્યું છે. અને તે મંત્રના ઉપાસકનું સ્થાન કેટલું ઊંચું છે એ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. નમસ્કાર નિર્યુક્તિમાં (નમોરાશિનુત્તી ) નવકારના ઉત્પત્તિ નિક્ષેપ આદિ અગિયાર દ્વારથી વિશદ વિચારણા કરવામાં આવી છે અને બૃહન્નમસ્કાર ફલમાં (વંધનમુઝાઇશુ) શ્રી નમસ્કાર મંત્રને સર્વાગી મહિમા ગાવા ઉપરાંત તેની આરાધનાથી પ્રાપ્ત થતાં વિશિષ્ટ ફળની વિસ્તૃત નેંધ લેવામાં આવી છે. “દાનવિવાર', “નવાણાયoi’, ‘નમ#ાર ચાહ્યાન ટી' આદિ કૃતિએ આ ગ્રંથની યશકલગીરૂપ છે. ધ્યાન, શૂન્ય, કલા, જ્યોતિ, બિન્દુ, નાદ, તારા વગેરે ધ્યાનના ચોવીશ માર્ગોનું વ્યવસ્થિત નિરૂપણ ધ્યાનવિચાર” સિવાય અન્ય કેઈ ગ્રંથમાં હજુ સુધી મળ્યું નથી. મંત્રગર્ભિત એવા “રિબાઘુત્ત” માં તે પારિભાષિક શબ્દોને એકજ ગાથામાં જ સમુચિત રીતે નામોલ્લેખ મળે છે, પણ તેનું યથાર્થ રહસ્ય તે “ધ્યાનવિરારમાં જ ફુટ થાય છે. “ત્તાવારણા થવા અને તેના પરની નમwાર ચાહવાન ટી’ પણ અદ્ભુત કૃતિઓ છે. નમસ્કાર સ્વાધ્યાય-સંસ્કૃત વિભાગ આ ગ્રંથમાંની કેટલીક કૃતિઓને સંક્ષિપ્ત પરિચય આ રીતે છે - (1) વિર સ્તવનમ્-પંચનમસ્કૃતિ દીપક નામના ગ્રંથમાં સંગ્રહિત આ સ્તોત્રમાં પ્રકારના * एयं कवयमभेयं खोइयमत्थं परा भवणरक्खा / ____जोइ सुन्नं विंदु नाओ तारा लबो मत्ता // 2 // અર્થ-આ પંચ નમસ્કાર એ પરમ અભેદ કવચ છે, પરમ ખાતિકા (ખાઈ) છે, પરમ અસ્ત્ર છે. પરમ ભવનરક્ષા છે, 5. જ્યોતિ છે, પરમ શૂન્ય છે, પરમ બિંદુ છે, પરમ નાદ છે, પરમ તાસ છે. લવ છે અને પરમ માત્રા છે. નમસ્કાર સ્વાધ્યાય (પ્રા. વિ) પૃ-૨૦૬ (પૂર્વના કાળમાં કિલ્લાની રક્ષાના સાધન તરીકે ખાડીને ઉપયોગ કરતા હતા.)
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy