________________ 3 શ્રુતભક્તિ-અનુમોદના આ પુસ્તકનો સંપૂર્ણ લાભ પરમ પૂજ્ય મુનિરાજશ્રી હર્ષશેખરવિજયજી ગણીવર્યશ્રીની પ્રેરણાથી..... અ.સૌ. પૂજા પિકેશ શાહ અ.સૌ. દિશા મિલીંદ શાહ હસ્તે પૂર્ણિમાબેન શ્રેણિકભાઈ શાહ, સુરત તરફથી પ્રાપ્ત કરાયો છે. તમારી શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના અને ભવિષ્યમાં પણ તમો આવી શ્રુતભક્તિ કરતા રહો એવી મંગલ કામના લિ. શ્રીસમ્યજ્ઞાન પ્રચારક સમિતિ