________________ At 6 (6) “सद्धर्मध्यानसंध्यान - हेतवः श्रीजिनेश्वरैः। मैत्रीप्रभृतयः प्रोक्ता-श्चतस्त्रो भावनाः पराः।।1।। मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत्। धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम्।।2।। (શાંતસુધારસ) - સદ્ધર્મધ્યાનનું અનુસંધાન કરવામાં કારણભૂત મૈત્રી આદિ ચાર શ્રેષ્ઠ ભાવનાઓ શ્રીજિનેશ્વર પરમાત્માઓએ કહી 8 X, - મૈત્રી-પ્રમોદ-કરણા અને માધ્યચ્ય : આ ચાર ભાવનાઓ ધર્મધ્યાન સંધાન માટે હમેશાં યોજવી (સેવવી) જોઈએ. કારણ કે, ભાવનાઓ જ તેનું (ધર્મધ્યાનનું) સાચું રસાયણ (મહા ઓષધ) છે.