________________
અર્પણ જેમની પુનિત છત્રછાયામાં રહીને
મેં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે. અથવા હું જે કાંઈ છું
તે સર્વસ્વ.............. પરમ પૂજ્ય, પરમ ઉપકારી
માતા-પિતાને સમર્પણ,
માનવજીવનની મહત્તા છે મનુષ્યજીવન આ સૃષ્ટિમાં સર્વોત્તમ છે. તેનું સુચારુ ઘડતર અને સદુપયોગ એ જ તેની સુવાસ અને સર્વસ્વ છે.