________________
[ ૨૪૮ ]
અનુભવ-વાણી
પછી પણ તેઓને માટે દુઃખની લગાર અનેક જન્મા સુધી તેને ભાગવવી પડે છે.
-
આ બધી વસ્તુનું રહસ્ય જાણવા અને સમજવા માટે દેવ, ગુરૂ અને ધર્માંના આશ્રયની, સત્સ`ગની, સારા વિચારાની અને સાચી સમજની જરૂરી છે. સાચું જ્ઞાન, · પરિપકવ બુદ્ધિ, સારાસારતા વિવેક અને જગતના સૌ પ્રત્યે પ્રેમભાવ અને કરૂણા હોય તે। સમર્પણુ અને અનાસક્તિની દિવ્ય ભાવનાની જ્યાત પ્રગટે છે સંસાર, તત્ત્વા, ક વગેરે દરેક વસ્તુનું સાચું છે. તે જાણ્યા પછી તેમાંથી કેમ છૂટવું અને સુખમાં કેમ સ્થિર થવું તેને મા` જણાશે. જ્ઞાન અને તે મેળવવા માટે પ્રયત્ન કરવા તેનું શિસિદ્ધે તેનું નામ મુક્તિ,
તે
અને તે વડે આત્મા,
સ્વરૂપ જાણી શકાય
કાયમ માટે અનંત જાણવુ તેનું નામ નામ ક્રિયા, તેની