________________
[ ૨૩૨ ]
અનુભવ-વાણી
પુરૂષ માસિક શ. દોઢસો કે એક વણિક સ્ત્રીએ માસિક !. એશીથી એકસો નાકરી કે ધંધામાં કમાતા શીખવું જ જોઇએ. વ્યાપારી બુદ્ધિ અને કુનેહ શ્રમજીવી કરતાં વધુ કમાય તેા જ તેની મહત્તા છે. પણ તેને બદલે તેટલું પણ જો ન કમાય કે ન કમાઇ શકે તે પછી તેવાએ માટે સરકારી નાકરી કરવી તે વધુ સારી છે. અને નાકરી જેટલું પણ જો સ્વતંત્ર ધંધામાં ન કમાય તે તે વ્યાપારની કંઈ કિંમત નથી. ધનસંગ્રહ બહુ વખત નહિ ચાલે. ખર્ચ જેટલું કમાવું જ જોઇએ. અને આવક કરતાં ખર્ચ એ રાખવા જોઇએ. વિણક યુવાને આ પ્રશ્ન બહુ ગંભીરતાથી વિચારે. જરૂરી કેળવણી અને તાલીમ લે. શ્રમથી બિલકુલ ન કટાળે અને બધા ક્ષેત્રો હાથ કરે તેા જ ઉત્કર્ષી થશે.
( ૧૧ )
જીવનનું ગણિત શાસ્ત્ર
મનુષ્ય
આ ડાહ્યા અને
સમજુ હોય છે. તેઓ દરેક નાનું કે માટું કામ ગણતરી કરીને પછી જ કરે છે. ગણતરી કરવી તેનુ નામ જ ગણિતશાસ્ત્ર છે.
ગણતરી કરવાના અ એ છે કે આ કામ હું શા માટે કરવા ઈચ્છુ હું? આ કામ કરવાથી મને શું લાભ થશે ? એ કામ કરવાની મારામાં શક્તિ અને યેાગ્યતા છે કે કેમ? કામને પાર પાડવા માટે શું શું જરૂરી સાધના જોઇએ ? તે સાધના મારી પાસે છે કે નહિ ? સાધના ન હાય તે તે મેળવવા માટે તક છે કે નહિ ? તેને માટે સમય અનુકૂળ છે કે કેમ ? આ કામ કરવાથી ખીજા કાઈ ને કશું નુકશાન કે હાનિ તેા થતી નથી કે ? બુદ્ધિશાળી મનુષ્ય આ પ્રકારના બધા પ્રશ્નો પેાતાના મનમાં વિચારી લે છે. તેને ત્યારે જ તે કા