________________
[ ૨૩૦ ]
અનુભવ-વાણી
વૈશ્ય અને વ્યાપારીએની ગૌરવગાથાનાં વર્ણના આવે છે તેનુ મુખ્ય કારણ આ છે. પરંતુ આ બધાની પાછળ માત્ર બુદ્ધિ કે શક્તિ નહાતા; પરંતુ અવિરત શ્રમ અને પરિશ્રમ હતા. આ વાત સૌએ ખાસ યાદ રાખવાની છે. સંયમ, સાદાઈ અને કરકસરના ગુણા વડે જ અઢળક સંપત્તિ તેઓ પાસે હતી. આવક કરતાં ખર્ચ આપ્યા રાખવા. આ જીવનસૂત્ર હતું. તેથી જ આજે કચ્છી અને મારવાડી ભાઈએ પાસે જે સોંપત્તિ છે તેટલી બીજા સમાજ પાસે નથી દેખાતી.
ભુતકાળમાં જીવનધારણ બહુ નીચુ અને સસ્તુ હતું, તેથી એક કમાનાર દસ જણનું પણ પાષણ કરી શકતા હતા. આજે મેધવારી અને મુશ્કેલીઓ અનેકગણી વધી છે. એક જણના માસિક જીવન ખર્ચી ઓછામાં ઓછે !. ૧૫ થી ૨૫ આવે. હવે જો ગામડામાં રહેનાર માણસ ગામડામાં ધંધા કે મજુરી કરીને કુટુબના પાષણ પૂરતું ન કમાય શકે તેા, અથવા રાષ્ટ્રના સાધન ગામડામાં ન થા હોય તા, તેણે વધુ કમાવા માટે શહેરમાં જવું દ્વેષએ; અને બની શકે તે ઘરના ઉમરલાયક બધા સ્ત્રી-પુરૂષાએ કઈને કઈ શ્રમ કે વ્યવસાય કરીને પણ કમાવું જ જોઇએ; અને કુટુંબની આવકમાં વધારો કરવા જ જોઇએ. સ્ત્રીઓએ કામ કરીને કમાવુ કે નહિ એની ચર્ચામાં આપણે ન ઉતરીએ. દરેક કુટુબ પે।તે પેાતાની રીતે તેને વિચાર કે નિય કરી લે. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ થવી જરૂરની છે કે દરેક સશક્ત મનુષ્યે કામ કરીને કમાવું જ જોઇએ. અને પેાતાના ખ પેાતે પેદા કરવા જ જોઇએ. બીજા કાને મેળરૂપ થઈને પરાધીન કે પરાશ્રિત જીવન શા માટે વવુ જોઇએ ? તેમાં ગૌરવ કેશાભા શા છે? માટે દરેકે કામ કરવું જ જોઇએ. કયા પ્રકારનું કામ કરવું તે દરેક જણ પેાતે નક્કી કરી શકે. શ્રમ કર્યા વિના ભાજન કરવાના અધિકાર કાપણ માણસને હોવા જોઇએ નહિ, હોઈ શકે નહિ.
મેાટા શહેરમાં વિષ્ણુકાની વસ્તી ઠીક ઠીક હેાય છે. ગામડામાં કમાવાના સાધને વ્યાપારીઓના હાથમાં બહુ ન રહ્યા. ધીરધાર બંધ
•