________________
o
આત્માએ ક આણુસમૂહના આગમનને રોકી, ભૂતપૂર્વ આગત કમ અણુસમૂહને આત્મામાંથી સર્વથા અલગ કરવા પ્રયત્નશીલ બની રહેવુ જોઈ એ. અને તે માટે ક અણુસમૂહના વિજ્ઞાનના સારી રીતે અભ્યાસ કરવા જોઈએ.
વિશ્વમાં જેટલાં દર્શીન, આત્મવાદી છે, અને પુનજન્મને માને છે, તેમને પુનર્જન્મની સિદ્ધિને માટે ક માનવું જ પડે છે. તે તેદનાની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓને કારણે યા તે આત્માના સ્વરૂપમાં મતભેદ હેાવાના કારણે કના સ્વરૂપમાં થાડી ઘણી ભિન્નતા સમજાય, પરંતુ સ આત્મવાદી દશનાએ કોઈ ને કોઈ નામથી પણ કર્મ ના સ્વીકાર તા કરેલ જ છે.
જે મનુષ્યા, ધન-શરીર આદિ બાહ્ય વિભૂતિયામાં આત્મબુદ્ધિવાળા છે, અર્થાત્ જડમાં જ અર્હત્વ માની બાહ્ય દ્રષ્ટિવંત બની રહ્યા છે, તેવા અહિરાત્મભાવ સંસ્કારાથી વાસિત મનુષ્યોને કર્માં વિષયનું વિજ્ઞાન રૂચિકર ન હોય, તેથી કરીને કની સત્યતામાં તે કંઈપણ ક્રૂર પડતા જ નથી.
સાધારણ લેાક પેાતાના વ્યવહારમાં કામધ ધા અને વ્યવસાયને માટે કર્મ શબ્દના પ્રયાગ કરે છે. પરંતુ જૈન શાસ્ત્રામાં કર્મ શબ્દના ઉપયાગ એ અને ઉદ્દેશીને જ છે.
(૧) રાગદ્વેષાત્મક પરિણામ. જેને કષાય ( ભાવકમ ) કહેવાય છે. અને (૨) કાર્માંણુ જાતિનાં અણુવિશેષ કે જે કષાયના નિમિત્તથી આત્માની સાથે વળગી રહેલાં છે. જેને