SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ F વળીને હોય. આ સલેશ્ય ક્ષાયિક વીય વત સયેાગી કેવળી તે કષાયરહિત હોવાથી તેમના મન–વચન અને કાયાદ્વારા પ્રતિત વી વડે આષિત પુદ્ગલે આત્મા સાથે નિરસપણે અતિ અલ્પ સમય સંબંધિત રહી ખરી જાય છે. મન-વચન અને કાયારૂપ સહકારી કારણદ્વારા પ્રવતતા સલેશ્ય વી ની “ યાગ ” સંજ્ઞા છે. એટલે કારણમાં કાના આરેાપ કરીને મન-વચન અને કાયાના પણ શાસ્ત્રમાં ચેગ તરીકે વ્યવહાર કર્યાં છે. આ ચેાગસંજ્ઞક વી વડે જ ગ્રહણચેાગ્ય પુદ્ગલ–વણાઓમાંથી આત્મા, ગ્રહણુ–પરિણમન– અવલ'મન અને વિસર્જન યથાયેાગ્ય કરે છે. સલેશ્ય ક્ષયાપશમિક અને સલેશ્ય ક્ષાયિક એમ બન્ને પ્રકારના વી માં દરેકના અભિસ ંધિજ અને અનભિસ ંધિજ એમ એ પ્રકાર હોય છે. કના સંચાગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફ્ક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક–માનસિક અને વાચિક અનેક માહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે. શરીરમાં અનેક ધાતુઓ અને છે. પારસ્પરિક સંક્રમણ્ થાય છે. અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે. નિદ્રાનસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સવ પ્રવૃતિયામાં પ્રવૃત વીય ને અર્થાત્ આત્મપ્રયત્નને અનભિસંધિજ વીય ” કહેવાય છે. આપણે હલીએ છીએ, ચાલીએ છીએ તે સમયે અગર
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy