________________
૧
અસ્વિતત્ત્વ આ વિશ્વમાં એકસ્વરૂપે કે એકસરખા શાના પ્રમાણવાળું નહિ' હાતાં લેાકવ્યાપી તે પુદ્ગલી અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશેા ( પરમાણુ ) પ્રમાણ છે. સ્વરૂપ વિવિધતા અને અશપ્રમાણુની વિવિધતાનુસાર પૃથક્ પૃથક્ રૂપે રહેલ તે સ પુદ્દગલેાની જૈનદર્શનમાં છવ્વીસ મહાવ`ણાએ ( જાતા ) દર્શાવી છે. અને એકેક મહાવામાં વિવિધ સ્વરૂપી અનેક પેટાવાએ પણ બતાવી છે. મહાવ`ણાએ પૈકીની કેટલીક વણાએ તેની પેટાવા સહિત, જીવેાને સંસારી જીવન જીવવામાં જરૂરી સાધના તૈયાર કરવા માટે ઉપયાગી મની શકે છે, અને આકીની મહાવ`ણાએ તેની પેટાવાએ સહિત, જીવને બિનઉપયાગી છે. ઉપયેગી અની શકતી વણાએ જ આ દ્રશ્ય જગતનું કારણુ છે.
ઉપાદાન
એથી માંડી યાવત્ અનન્ત પરમાણુઓને એકીભાવ તે સ્કંધ છે. સરખી સંખ્યા પ્રમાણ એકીભાવને પ્રાપ્ત પરમાણુ સમૂહવાળા સ્કંધાની એક વ ા કહેવાય, અને અમુક વણાના સમૂહની એક મહાવણા કહેવાય. એવી છવ્વીસ મહાવણાઓ આ વિશ્વમાં વર્તે છે. અર્થાત્ સમગ્ર લેકમાં વ્યાપ્ત વિવિધ અવસ્થાવત અને ઈંદ્રિયને અગેાચર સ પુદ્ગલેાનુ વગી કરણ જૈનદર્શનકારાએ છવ્વીસ પ્રકારે કરી અતાવ્યુ છે.
એક પરમાણુને બીજા પરમાણુ સાથે થતા એકીભાવ તે અન્ય હેવાય છે. આવા અન્ય ત્રણ પ્રકારના નિમિત્તોથી