________________
નિયામક પ્રક્રિયા પણ અવશ્ય હાવી જોઈ એ. પરંતુ તે કાંય જોવામાં આવતી નથી.
સ્કંધામાં પણ કેટલાક કા અષ્ટસ્પશી અને કેટલાક સ્કંધા ચતુઃસ્પશી હાય છે. ચતુઃસ્પશી` સ્ક ંધામાં પણ લઘુ, ગુરુ, મૃદુ, અને કિઠન એ ચાર સ્પર્ઘામાંથી કોઈપણ સ્પ હાતા નથી. આ ચતુસ્પશી કા અતિ સૂક્ષ્મ હેાવાથી તેના પણ વર્ણાગ્નિ, ઇંદ્રિયગમ્ય બની શકતા નથી.
વળી પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શીનેન્દ્રિયના વિષય, વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હાય છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ ગુણ જ તેમાં હાઈ શકતા નથી. કારણ કે શબ્દ તે સ્કંધના જ ધ્વનિરૂપ પરિણામ છે. એટલે એક પરમાણુમાં તે શબ્દરૂપ પરિણામને પામી શકવાની ચેાગ્યતા નહિ હાવાથી સંઘટ્ટન ભાવે એકમેક બની રહેલ પરમાણુસમૂહપ સ્કંધ જ શબ્દ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે.
વિશ્વમાં પરમાણુ તે અનન્ત સંખ્યા પ્રમાણુ છે, તથા સ્કંધ પણ અનન્ત સંખ્યા પ્રમાણ છે. જીવદ્રવ્યેાની સંખ્યાથી તે અનન્તગુણ છે. વિશ્વ (સમસ્તલેાકાકાશ ) આવાં પુદ્ગલાથી ભરચક છે.
પરમાણુની માફક સ્કંધામાં પણ વર્ણાદ્રિની સમાનતા ય હોય અને અસમાનતા ય હોય. વળી સ્ક ંધામાં તે અણુસમુહની સંખ્યામાં પણ પરસ્પર ન્યૂનાધિકતા સંભવી શકતી હોવાથી વર્ણાદિની અસમાનતા ઉપરાંત અણુસમૂહની અસમાનતાના હિસાબે પણ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રકારનાં છે. કોઈ કોઈ સ્કધામાં