________________
ખુબચંદભાઈએ એવી સરસ ખુબીથી કર્યો છે કે આબાલ નેપાલ એને સરળતાથી સમજી શકે.
વર્ષોથી જેને માસિકમાં ચાલતી વિવિધ તાત્વિક લેખમાળાઓથી શ્રી ખુબચંદભાઈ સર્વને સુપરિચિત છે. તાત્ત્વિક વિષયને છણવાની એવી બાહેશ હથેટી એમને સાધ્ય થઈ છે કે એને પરિચય હું કરાવું એને બદલે વાંચકે સ્વયં જ કરે એ જ વધુ ઉત્તમ છે. આપણે સહુ માસ્ટર શ્રી પાસેથી એવી આશા રાખીએ કે તેઓ વધુ ને વધુ તાત્વિક સાહિત્યનું સર્જન કરીને જ્ઞાનોપાસમાં પ્રગતિશીલ બને અને જ્ઞાનભક્તિ કરે !
મહાનુભાવ આરાધકે અને વિદ્વાને જૈન દર્શનના કર્મવિજ્ઞાનનેઅણુવિજ્ઞાનને, અને તત્ત્વજ્ઞાનને સમજી વિચારીને સ્વપર હિત સાધવામાં તત્પર બને, અને આરાધનામાં સવિશેષ પ્રયત્નશીલ બની શાશ્વત સુખ સંપ્રાપ્ત કરવામાં સફળ બને એવી આશા સાથે વિરમું છું. શિવમસ્તુઃ સર્વ જગત” “ સર્વત્ર સર્વ સુખિનઃ”
છે શાસનસમ્રાજગશુરૂ તપગચ્છા
ધિપતિતીર્થોદ્ધારક જંગમ યુગ વીર સં.૨૪૯૩ વિક્રમ સં.૨૦૨૩
પ્રધાનક૫ ૫.પૂ. સ્વ. આચાર્ય નેમિ સં. ૧૮ * ભાદરવા વદ ૫ |
દેવેશ શ્રીમવિજયનેમિસરીરવિવાર, તા. ૨૪-૯-૧૯૬૭
| ધરપટ્ટપ્રભાકર વ્યાકરણવાચસ્પતિ
જે શાસ્ત્રવિશારદ– કવિરત્ન – સાહિત્ય સ્વ. ગુરૂદેવ શ્રીમદ્ વિજયલાવણ્ય
સમ્રા સ્વ.પ. પૂ. આચાર્યદેવ સૂરીશ્વરજી મ. સા.ને
શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વ૭૧ મો જન્મદિન.
રાન્તવાસિ મુનિમનેહરવિજય. શ્રી વિજયહીરસૂરીશ્વર જૈન ઉપાશ્રય.
સિરોહી (રાજસ્થાન)