________________
૧૦૮
સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણુમાં ગાથાં ખાય છે. એટલે પુદ્દગલવિપાકી કમપ્રકૃતિનુ ́ સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે.
પુદ્ગલનુ ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકનો અનુભવ કરાવનારી હાવાના અંગે જ આ કપ્રકૃતિએ, શાસ્ત્રમાં “ પુદૂગલવિપાકી ” પ્રકૃતિ તરીકે ઓળખાય છે. તે ૭૨ પ્રકૃતિએ નીચે મુજબ છે.
''
શરીર નામક -૫, અંગોપાંગ નામકર્મ-૩, બંધન નામક -૧૫, સંઘાતન નામકમ-૫, સહનન નામકર્મ-૬, સંસ્થાન નામક –૬, વણું નામકમ-૫, ગધ નામકમ-૨, રસ નામક –પ, સ્પર્શે નામક –૮, અનુરૂલઘુ નામકર્મ -૧, નિર્માણુ નામક –૧, પરાઘાત નામકમ-૧, ઉપઘાત નામકમ -૧, આતપ નામક -૧, ઉદ્યોત નામકમ-૧, પ્રત્યેક · નામકમ -૧, સાધારણ નામકર્મ -૧, શુભ નામકર્મ -૧, અશુભ · નામક –૧, સ્થિર નામક –૧, અસ્થિર નામક -૧, એમ કુલ્લ-૭ પ્રકૃતિ છે.
.
આ બહુાંતેર પ્રકૃતિએ તે નામકની ૧૦૩ પ્રકૃતિઆ પૈકીની છે. નામક ને જૈનદ નકારાએ ચિત્રકારની ઉપમા આપેલી છે. ચિત્રકારને જેવું ચિત્ર તૈયાર કરવાની ઈચ્છા હાય તેને અનુરૂપ રેખા રંગ-સફાઈ વગેરે સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખે છે. તે સામગ્રીઓમાં જેટલી સ્ખલના હાય તે મુજબ ચિત્રના કાર્યમાં સ્ખલન થાય છે.