________________
૯૫
રસ અને સ્પમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પલટો થાય છે. પુદ્ગલનુ વિવિધ રીતે થતું પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતુ નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય અનાજમાં હેાતું નથી. તેવી રીતે કાણુ વ ણાના પુદ્ગલામાંથી પિરણમેલ કર્મીમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય કામ ણુવ ણાના પુદ્ગલામાં કરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હોતુ નથી.
પુદ્ગલામાં અનેકરૂપે પરિણમન થવાના સ્વભાવ હોવા છતાં પણ અમુ* સંયોગેાની પ્રાપ્તિએ જ તે સંયોગને અનુરૂપ પૃથક્ પૃથક્ રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કરૂપે થતુ પુદ્ગલ પિરણમન તે કામ ણુવ ણુાના પુર્દૂગલામાંથી થતું હોવા છતાં તે પુદ્ગલેા આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત અની રહ્યા વિના થઈ શકતુ' નથી.
જગતમાં જે કઈં પ્રિંગાચર ફેરફારા યા પુદ્ગલ પરમાણુઓની અચિંત્ય શક્તિઓના પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુદ્ગલના દશ પ્રકારે થતા પરિણામથી જ છે.
(૧) પૌલિક અણુસમૂહોનું પરસ્પર સબંધ થવાસ્વરૂપ એ પ્રકારના બંધ પરિણામ. (૨) સ્થાનાન્તર થવાસ્વરૂપ એ પ્રકારના ગતિ પરિણામ. (૩) આકાર થવા સ્વરૂપ પાંચ પ્રકારના સંસ્થાન પરિણામ. (૪) સ્કંધમાંથી છૂટા પડવા સ્વરૂપ