________________
૭૧
રાખ્યા વિના શીખેલું ટકતું નથી. કેટલીક વખત યાદ કરવા: જતાં પણ યાદ આવતું નથી. એ રીતે ભૂલાઈ જવાના સમયે જ્ઞાન છે તેા ખરૂં જ. અને જો ન હાય તા થાડીવાર પછી યાદ આવી જાય છે તે યાદ આવ્યું શાથી? ભૂલાઈ જવા ટાઈમે જ્ઞાન હતું તેા ખરૂ છતાં ભૂલાઈ ગયું. તેનું શું કારણ? -એના જવાબ એ જ છે કે યાદ ન આવ્યું તે વખતે કઈક શકનાર ચીજ હતી. યાદ આવ્યું તે વખતે રોકનાર ચીજ ખસી ગઈ. જરૂર વખતે યાદ નથી આવતુ' તેથી માનવું પડશે કે જ્ઞાનને રાકનાર પણ કોઈક કમ છે તેને જ જૈનનમાં જ્ઞાનાવરણીય કર્મ કરીકે ઓળખાવ્યુ` છે.
વિશ્વમાં જ્ઞેય પદાર્થાં અનંતા છે. પરંતુ તે સના સાતા જીવ જ હાઈ શકે. જ્ઞાતા પેાતાની જ્ઞાનશક્તિથી જ્ઞેયપદાર્થને જાણે. આ જ્ઞાનશક્તિ તે જ ચેતનાશિકન. ચેતના એ
જીવનું જ મુખ્ય લક્ષણ છે. નહિ કે અજીવનું. જીવના શરીરાદિ કોઈ અવયવા કે ઇન્દ્રિયામાં એ જ્ઞાનગુણુ નથી. જ્ઞેયપદાર્થોના સ્વરૂપને જાણવામાં છદ્મસ્થ જીવને ઇંદ્રિયાની સહાયની જરૂર ખરી, પણ તેથી કરીને કંઈ ઇંદ્રિયાના ગુણ જ્ઞાન હાઈ શક્તા નથી. અર્થાત્ જ્ઞેયપદાર્થની જ્ઞાતા ઇન્દ્રિયે નથી. ઇંદ્રિયામાં અગર મગજમાં જ્ઞાનગુણુ હેાય તે મૃતદેહમાં પણ મગજ અને ઇન્દ્રિયા વિદ્યમાન હેાય છે. પણ જીવસંબંધથી રહિત તે ઇન્દ્રિયા કઈ જ્ઞેય પદાની જ્ઞાતા અની શકતી નથી. આજે પ્રચલિત પામેલ ચક્ષુદાનની હકિકત અંગે વિચારીએ તે મૃતપામેલ મનુષ્યની ચક્ષુએ, જીવતા મનુષ્યને