SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નામમત્ર ( નામસ્મરણના પ્રભાવ) પરમાત્માના નામના મ‘ગળ જાપ કરવાથી સવ પાપના વિચ્છેદ થાય છે અને સર્વ મંગળની પ્રાપ્તિ થાય છે. ભગવાનના જેમ ગુણગણના પાર નથી તેમ ભગવાનના નામેા પણ અપાર છે. ત્રણે લાકના તમામ જીવનું રક્ષણ કરવાનું' સામર્થ્ય ભગવાનના નામમાં છે. આત્મજ્ઞાન માટે નામસ્મરણ એ સહેલામાં સહેલે અને સૌથી પ્રાથમિક ઉપાય છે. વારંવાર ભગવાનના નામનું સ્મરણ કરવાથી તે મરણુ અંતે સમાધિમાં પરિણમે છે. ભગવાનના નામનું સ્મરણ કરવાથી માણુસ ન સમજી શકે તેમ ઘણા ઊંચે ચઢે છે. શરીર પ્રત્યેની મમતાથી તે છુટા થાય છે અને ભગવાન સાથે એકતા અનુભવવા માંડે છે. શરત એટલી જ છે કે શુદ્ધ ભાવ, પ્રેમ અને * નામાવિ વાતિ મરતે મથતા નન્તિ | ( ચાળમંવિશ્તાન)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy