________________
નામમત્ર
( નામસ્મરણના પ્રભાવ)
પરમાત્માના નામના મ‘ગળ જાપ કરવાથી સવ પાપના વિચ્છેદ થાય છે અને સર્વ મંગળની પ્રાપ્તિ થાય છે. ભગવાનના જેમ ગુણગણના પાર નથી તેમ ભગવાનના નામેા પણ અપાર છે. ત્રણે લાકના તમામ જીવનું રક્ષણ કરવાનું' સામર્થ્ય ભગવાનના નામમાં છે.
આત્મજ્ઞાન માટે નામસ્મરણ એ સહેલામાં સહેલે અને સૌથી પ્રાથમિક ઉપાય છે. વારંવાર ભગવાનના નામનું સ્મરણ કરવાથી તે મરણુ અંતે સમાધિમાં પરિણમે છે.
ભગવાનના નામનું સ્મરણ કરવાથી માણુસ ન સમજી શકે તેમ ઘણા ઊંચે ચઢે છે. શરીર પ્રત્યેની મમતાથી તે છુટા થાય છે અને ભગવાન સાથે એકતા અનુભવવા માંડે છે. શરત એટલી જ છે કે શુદ્ધ ભાવ, પ્રેમ અને * નામાવિ વાતિ મરતે મથતા નન્તિ |
( ચાળમંવિશ્તાન)