________________
૫૭
જે ચૌદમા ગુણસ્થાનકે સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૦ હર્ષ ભરેલા દેવનિર્મિત અ'તિમ સમવસરણે, જે શાલતા અષ્ઠિ'ત પરમાત્મા જગત ઘર માંગળું; જે નામના શુભ સ્મરણથી વિખાય વાદળ દુઃખનાં, એવા પ્રભુ અહિ‘તને પૉંચાંગ ભાવે હું નમ્રુ. ૪૧ જે ક્રમના સ'ચાગ વળગેલા અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂણ્ સર્વથા સદ્ભાવથી, રમમાણુ જે નિજ રૂપમાં છે સવ જગતનું હિત કરે, એવા પ્રભુ અહિ તને પચાંગ ભાવે હું નમું. ૪૨ જે નાથ ઔદારિક વળી તેજસ તથા કામણ તનુ, એ સર્વને છેડી અહિ પામ્યા પરમ પદ શાશ્વતુ; જે શગ દ્વેષ જળ ભર્યા સમ્રારસાગરને તર્યાં, એવા પ્રભુ અહિં તને પ'ચાંગ ભાવે હું નમું. ૪૩ નિર્વિઘ્ન સ્થિર ને અચલ અક્ષય સિદ્ધિગતિના નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહિ પુનઃ વાપણું';
એ સ્થાનને પામ્યા અન'તા ને વળી જે પામશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૪ આ તેંત્રને પ્રાકૃત ગિરામાં વધુ બ્યુ. ભક્તિભળે, અજ્ઞાત ને પ્રાચીન મહામન ક।' મુનીશ્વર બહુશ્રુતે; પદ પદ મહી. જેના મહાસામર્થ્યની સેવા કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૫