SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પરક અધિક ગુણવતાનું મહુમાન, પાપની જીગુપ્સા, અતિચારની આલેાચના, વ્રતમાં લાગેલા દોષની ગીં, દેવ-ગુરુની ભક્તિ અને ઉત્તરગુણુની શ્રદ્ધા તથા લીધેલા નિયમાને હંમેશાં સ`ભારવા, "" આ બધા કારણેા વડે શુભ ક્રિયા અત્યંત ગુણુ કરનારી છે, તેનાથી ઉત્પન્ન થયેલા ભાવના નાશ થતા નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને પણ શુભ ક્રિયા ઉત્પન્ન કરે છે. ક્ષાયેાપમિક ભાવે વતતાં તપ, સયમ અનુકૂલ જે ક્રિયા કરાય છે, તે ક્રિયાવડે શુભ ભાવથી પડી ગયેાને પણ તે ભાવની ફીથી વૃદ્ધિ થાય છે. તે હેતુથી ગુણની વૃદ્ધિ કરવા માટે અથવા ગુણુથી પડી ન જવાય તે માટે ક્રિયા કરવી જરૂરી છે. એક સયમસ્થાન તે માત્ર કેવલજ્ઞાનીને જ સ્થિર રહે છે. ' ભવ્ય જીવ વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસગ ક્રિયાની ચાગ્યતાને પ્રાપ્ત થાય છે અને તે અસ્રોંગ ક્રિયા આ જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિકા છે. કારણ કે અસ`ગ ભાવરૂપ ક્રિયા શુભ ઉપયાગ અને શુદ્ધ વી1ાસની સાથે તન્મયતા ધારણ કરે છે. વળી તે સ્વાભાવિક આનરૂપ અમૃતરસથી ભીજાયેલી છે. પેાતાના શુદ્ધ આત્માને મૂકીને કોઇ સ્થળે, કોઈ કાળે કે કોઈપણ પ્રકારે શુદ્ધ નિશ્ચયનય બીજાના સ્પર્શ કરતા નથી; છતાં વ્યવહારનું આલઅન લઈ નિશ્ચયમાં પહેાંચે છે. આમ વ્યવહારના આલેખનને લઇ નિશ્ચય વર્તતા હોવાથી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy