________________
રૂપસ્થ ધ્યાન–ર
(આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ૦ કૃત શ્રી પાઠશક ગ્રંથના આધારે )
શ્રી જિનેશ્વર ભગવંતનું રૂપ કેવું છે?
જગતના સર્વ જીવોને હિતકર! અનુપમ! જેના સાંદર્યના તેલે કઈ ન આવી શકે તેવા અદ્ભુત અતિશથી સભર ! આમર્ષ ઔષધિ આદિ લબ્ધિઓથી નિર્ભ૨! સોહામણા સમવસરણમાં અશોકવૃક્ષ અને છત્રત્રયીની નીચે દેવનિર્મિત સ્ફટિકમય સિંહાસન પર બિરાજમાન! કરડે દે પ્રભુની સેવાના કેડથી દેડી આવ્યા છે! જયનાદેને ગજારવ કરી રહ્યા છે, મંગળ શબ્દો ઉચ્ચારી રહ્યા છે ! ચેસઠ ઈન્દ્રો પ્રભુચરણોમાં નમી પડ્યા છે. ત્રણ ભુવનની સંપત્તિ પ્રભુ ચરણેમાં તૃણતુલ્ય દેખાય છે! અલાનપણે જગજજતુઓના કલ્યાણમાર્ગમાં પ્રવૃત્ત ! સર્વ જીવે પિતપોતાની ભાષામાં સમજી શકે એવી અલૌકિક ધર્મદેશના
જ સમવસરણરથ શ્રી જિનેશ્વર ભગવંતના રૂપનું ધ્યાન.