SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ અર્થાત્ મનને વશ કરવારૂપ યોગનું કાર્ય છ પ્રકાર સતત પ્રયત્ન કરવાથી સિદ્ધ થાય છે, તે પ્રકારે નીચે મુજબ છે. ૧-eત્સાહાત- વલાસ વધારવાથી. ૨-નિશ્ચયાત-“આ મારું પરમ કર્તવ્ય છે” એ એકાગ પરિણામ રાખવાથી. ૩--કષ્ટ વખતે પણ સ્થિર રહેવાથી. -સંતોષાત-આત્મારામતા ધારણ કરવાથી. પ-તરવનાત્ત યોગ એ જ તત્વ છે, પરમાર્થ છે, એ વિચાર કરવાથી. ૬-જાનપત્યા–ગતાનુગતિક લકના વ્યવહારને પરિ ત્યાગ કરવાથી, ઉત્સાહાદિ આ છ વસ્તુ વડે વેગ સિદ્ધ થાય છે, આ ચિગ એટલે ધ્યાન અથવા એકાગ્રતાને પરિણામ. આકાશમાં રહેલા તારાઓ, પૃથ્વી પરની રેતીના કણીયાઓ તથા મેઘમાંથી વર્ષના વરસાદના બિંદુઓની સંખ્યા ગણવી જેટલી દુષ્કર છે, તેથી પણ અધિક દુષ્કર ચંચળ એવા મનને વશ કરવું તે છે. તે પણ ઉત્સાહાદિ છે હેતુઓ સહિત પ્રયત્ન કરવામાં આવે તે પંચપરમેષ્ઠિઓના ધ્યાન વડે મન વશ થઈ શકે છે અને ધ્યાતા શાંતતા, સ્થિરતા, નિશ્ચળતા, નિર્ભયતા આદિ ગુણોને અનુભવે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy