SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ તે. તેવી ક્રભૂમિ, ૫ ભરત, ૫ ઐવત, અને ૫ મહા વિદેહ—મલી કુલ ૧૫ છે. મનુષ્યપણું અને કમભૂમિ મેલવા છતાં માગધાર્દિ આય દેશની પ્રાપ્તિ દુલભ છે. એ ત્રણુ મલવા છતાં ઉત્તમ કુલ મલવું દુર્લભ છે. તેનાથી દુર્લભ નીરાગિતા છે તેનાથી દુલÖભ દીર્ઘાયુષ્ય છે તેનાથી દુર્લભ શ્રદ્ધા-ધર્મજિજ્ઞાસા છે. ધર્મ જાણવાની ઈચ્છા થાય તા પણ ધર્મના ઉપદેશ આપનાર મલવા દુર્લભ છે. ઉપદેશક મલે તા પણુ, ગૃહકા, આલસ, માહ, અવજ્ઞા, મદ, પ્રમાદ, કૃપણુતા, ભય, શાક, અજ્ઞાન, કુતુહલાદિનાં કારણે ધર્મનું શ્રવણુ કરવાની તક મલવી દુલ ભ છે. શ્રવણુ પ‘ત સઘળી સામગ્રી મલી જાય તેા પણ એધિ અતિદુલભ છે. એધિ એટલે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનના લાભ અને તેનુ' જ બીજું નામ સમ્યક્ત્વ છે. શ'કાદિ દોષ રહિત આ સમ્યક્ત્વ અતિશય દુલ ભ છે. આર્મી સ્વાખ્યાત ધમ ભાવના. સમ્યગ્દર્શનરૂપી દ્વારવાળા, પચ મહાવ્રતરૂપી સાધનવાલે, દ્વાદશાંગ ઉપર્દિષ્ટ તત્ત્વવાળા, ગુપ્તિ આદિથી વિશુદ્ધ ચારિત્રવાળા, રાગ-દ્વેષ અને ચાર ગતિમાં ભ્રમણુરૂપ સંસારના નાશ કરનાર, મુક્તિને પમાડનાર, એવા સુદર ધમ અરિ હુત ભગવતાએ કહેલા છે. એમ ચિંતવના કરવાથી ધમમાં સ્થિર રહેવાય છે અને અનુષ્ઠાનમાં ઉદ્યમવત મનાય છે. કહ્યુ છે કે— “અતિશય સુંદર એવા આ શ્રુતધમ અને ચારિત્રમ ત્રણ જગતનાં પ્રાણિઓનાં હિતને માટે શ્રી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy