SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ કા શ્રોત્રેન્દ્રિયમાં આસક્ત બનેલ હણિ વગેરે મરે છે. આ રીતે વિચારવાથી આશ્રયના નિરોધ કરવા જીવ તત્પર બને છે. આ રીતે એકેક ઇન્દ્રિયનાં વિષયભૂત શબ્દાદિ વિષયાની આસક્તિથી હરણુ, મત્સ્ય, હાથી, પતંગિયુ, ભ્રમર વિગેરે નાશ પામે છે. મદ્યાગ્નિવાલા મનુષ્ય અપથ્ય ભાજન અથવા અતિ ભેાજન કરે તેા મરણ પામે છે, તે વાત જેમ આપણને પ્રત્યક્ષ સિદ્ધ છે. તે પછી આત્માને નિયમમાં નહિ' રાખનાર પાંચ ઇન્દ્રિયાનાં શબ્દાદિ વિષયામાં પ્રીતિ ખાંધી ઇન્દ્રિયાને આધીન વનાર જે જીવે છે તે આશ્ચય છે. આ ભવમાં તે અપ્રાપ્ત વિષયેાની અભિલાષામાં અને પ્રાપ્ત વિષયાના વિયાગ ન થાય તેની ચિ'તાઓનુ પાર દુઃખ પામે છે અને ભવાંતરમાં દુર્ગતિ પામે છે. એ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી જેમ એક એક વિષયનાં પણ પારાવાર દુઃખની પર’પરા પ્રત્યક્ષ અનુભવાય છે, તેમ તે તે વિષયાની વૃદ્ધિથી વિષયનાં સ’ગથી દૂર નહિ રહેનારને પરલેાકમાં પણ નરક-તિય ચગતિમાં ઘણા દુ:ખની પર પા સહવી પડે છે. ઇન્દ્રિયેાની જેમ કાચા પણુ કટુ વિપાકને આપનાર છે. કષાયને આધીન થયેલા આત્માએ પણ આ ભવમાં અને ભવાન્તરમાં અનેક દુઃખની પર'પરાને પામે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy