SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ આ રીતે સિદ્ધ પરમાત્મા એક બાજુ આખા જગતના જીવાને સ’પૂર્ણ અભય' આપનારા બને છે અને ખીજી ખાજી પાતાના અસ્તિત્વ દ્વારા જગતના જીવાને દયાન માટેનું શ્રેષ્ઠ આલેખન આપી રહ્યા હૈાય છે. આ વિશ્વ ટકી રહ્યુ છે અને તેમાં જે કાંઈ ઉધ્વગતિ થઈ રહી છે, તેમાં જો કાઇ આ ક શક્તિ હાય તાતે સિદ્ધ ભગવતાની છે અને તેથી જ સિદ્ધ ભગવાને ‘મુવનઘરધરળવુંમાં ' અર્થાત્ ત્રણ ભુવનરૂપી ઘરને ધારણ કરવા માટે સ્ત'ભની ઉપમા આપવામાં આવી છે. " આવા સિદ્ધપદની પ્રાપ્તિ અર્થે આરાધના કરવી, એ આરાધનાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આદશ છે અને તે સમગ્ર વિશ્વને કલ્યાણરૂપ હાવાથી જ્ઞાની ભગવતાએ તેના ખાસ નિર્દેશ કર્યાં છે અને તે તરફ ભવ્ય જીવેનુ લક્ષ્ય દાયુ છે. સૌ કાઇ શ્રી નવપદજીની આરાધનામાં લીન મનવાળા થઈ પરમ કલ્યાણ સાધનારા મને, એ જ શુભેચ્છા.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy