SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ' અને પછી ધીમે ધીમે મૂર્તિને બદલે હદયકમલમાં અક્ષરેની કલ્પના કરી તેમાં મનને જોડવું. સારી રીતે અભ્યાસ થઈ ગયા બાદ મૂર્તિ કરતા કહ્યું ” આદિ અક્ષરોમાં મન જોડવાથી વધુ સૂક્ષમ ધ્યાન થઈ શકે છે અને તેમાં પણ વધુ એકાકારતા આવતાં એથી પણ વધુ સૂમ ધ્યાન નિયમિત અભ્યાસ દ્વારા શક્ય બની શકે છે. તે માટે હદયના આદરપૂર્વકના દીર્ઘકાળ સુધીના સતત અભ્યાસની જરૂર છે. ઉપસંહાર મુનિઓ અને શ્રાવકો માટે જૈનશાસનમાં ફરમાવેલી તમામ બાહ્ય ક્રિયાઓ અને તમામ ધર્માનુષ્ઠાને અંતે તે ધ્યાનગની સિદ્ધિ માટે છે. આ ધ્યાનયોગ માં મુખ્ય વસ્તુ મનની પ્રસન્નતા છે અને મનની પ્રસન્નતા અહિંસાદિ મૂલ ગુણના પાલનથી તથા સ્વાધ્યાયાદિ વિશુદ્ધ ક્રિયા અનુષ્ઠાનથી સિદ્ધ થાય છે ક ક્રિયા અનુષ્ઠાનો સાધનના * પરમાત્માને મનમંદિરમાં પધરાવવા માટે સાધકે કેવી રીતે પ્રણિધાનપૂર્વક હાદિક પ્રાર્થના કરવી જોઈએ અને ભાવના ભાવવી જોઈએ તે માટે જુઓ “પ્રભુને મનમંદિરમાં પધરાવવા માટે હાર્દિકે પ્રાર્થના” એ મથાળા નીચેનું સમગ્ર લખાણ. * मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया । मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमोरिता ॥ १ ॥ मन प्रासादसाध्योऽत्र, मुक्त्यर्थ ज्ञानसिद्धये । अहिंसादिविशुद्धेन, सोऽनुष्ठानेन साध्यते ॥ २ ॥ મિતિ થા”
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy