SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ જાહ ભાખેલા જીવાદિ તત્ત્વને આપણે સત્ય-પ્રામાણિક લેખી સફ્તી શકીએ છીએ, જે જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે, તે સમ્યગ્દર્શન ૬૭ ખેલથી અલંકૃત છે. એકડા વિના જેમ મીડાં નકામા છે, તેમ સમ્યગ્દર્શન વિના કાઈ ક્રિયા કલ્યાણરૂપ થતી નથી. આ સમ્યગ્દર્શન તમામ સદ્ભાવનાઓના ભંડાર છે. તમામ સદ્દભાવનાને સાચા પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. જીવનમાં સદ્ભાવનાઓના વિકાસ વિના, તેને આત્મસાત્ કર્યા વિના કોઇ પણ આત્મા પેાતાનુ' અ'તિમ કલ્યાણ સાધી શકતા નથી. સમ્યગ્દર્શનથી આત્મામાં સદ્ભાવનાઓના વિકાસ થાય છે. સદ્ભાવનાઓના વિકાસથી આ-રૌદ્રધ્યાનરૂપ અસદ્ભાવ જલની પાસે અગ્નિની જેમ આપેાઆપ શમી જાય છે અને આત્મા શુભ ધ્યાનમાં વધુ ને વધુ સ્થિર બનતા જાય છે. સમ્યગ્દનના વિકાસથી અસદ ભાવના અને મિથ્યાત્વ નામના દોષ નાશ પામે છે. (૭) જ્ઞાનપદ-શ્રી નવપદજીમાં સાતમું પદ જ્ઞાનપદ છે. જ્ઞાનપદ એ વૈરાગ્યના ભડાર છે. જ્યાં સાચું જ્ઞાન હાય ત્યાં સૂર્યના પ્રકાશમાં અંધકારની જેમ અદ્રાગ ન સભવે અને જ્યાં અસફ઼ાગ હોય ત્યાં સાચુ જ્ઞાન ન સભવે. સમ્યગજ્ઞાનનું ફળ વિરતિ છે. અર્થાત જ્ઞાનપદની આરાધના વડે પાપથી વિરામ પામવા રૂપ વિરતિ નામના ગુણ પ્રગટે છે અને સાંસારિક સુખની આસક્તિજન્ય અવિ રિત નામના દોષ નાશ પામવા લાગે છે. (૮) ચારિત્રપદ-શ્રી નવપદજીમાં આઠમુ પદ ચારિત્ર ૨૭
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy