SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈ:ગી છે. એના વિના માક્ષમાગ માં એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. વિનયથી જ મેાક્ષસાધક સદ્વિદ્યાની પ્રાપ્તિ સુલભ બને છે. નમ્રતા, સરલતા, કોમળતા થ્યાદિ ગુણા પણ વિનયથી શેલે છે. વિનય એ જ ધર્મનુ મૂળ છે. આ વિનર્ગુણના વિકાસથી જીવનમાંથી ઉદ્ધતાઇ, અડતા, અહંકારાદિ દોષો નાશ પામે છે અને પરિણામે વિનય ગુણના વિકાસથી આઠે કર્મના ક્ષય થાય છે. (૫) શ્રી સાધુપદ- શ્રી નવપદજીમાં પાંચમુ' પદ શ્રી સાધુપદ છે. તેઓ સાંસારિક સુખની અસારતા જોઇને, આત્માના શાશ્વત સુખમાં ઠરવા માટે ગૃહવાસના ત્યાગ કરે છે અને સદ્ગુરુનુ' ભાવથી શરણ સ્વીકારી, પ્રમાદરહિતપણે સત્તાવીશ ગુણ્ણા સહિત ઉજજવલ રત્નત્રયીનું ધીરપણે પાલન કરતાં પેાતાના જન્મને કૃતાર્યાં કરી રહ્યા હોય છે. ક્ષમાપ્રધાન સાધુ ભગવ ંતાના મુખ્ય ગુણ સહાય-વૈયાવચ્ચે છે. નિઃસ્વાર્થભાવે કલ્યાણમાગ માં સહાય કરનાર આત્મા ઉત્તમ તત્ત્વા પ્રત્યે નમ્રતાપૂર્વક સાચા સેવાભાવ પ્રગટાવવા માટે સમથ ખની શકે છે. આવા સેવાભાવ એ જ મેાક્ષના સાચા મેવા પ્રાપ્ત કરવાના સાચા ઉપાય છે. સેવાભાવના વિકાસથી જીવમાં એકલપેટાપણા નામના દોષ નાશ પામે છે અને તેનામાં ભાવ એશ્વય પ્રગટ થવા લાગે છે. (૬) સમ્યગ્દર્શન પદ-શ્રી નવ પદજીનુ છઠ્ઠું પદ સમ્યગ્દર્શન છે. તેના બળથી શ્રી કેવળી ભગવડતાએ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy