SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ જ્ઞાનવિમળ પ્રભુ હરખિત હુએ તવ, દેવતમાં જસ વાએ શુદ્ધ સુધ અક્ષયનિધિ જિન છે, સહજે સકલ ગુણ થાઓ, જિ. ૫ પ્રભુજીના ધ્યાનથી આનંદ ( રાગ-ભીમપલાસ) પ્રભુ તેરે મેહન હૈ મુખ મટક, નિરખી નિરખી અતિ હરખિત હવે, અનુભવ મેરે ઘટકે. પ્રભુત્વ છે સહજ સુભગતા સમતા કેરી, એહિ જ ચરણકે ચટકે; દરિશન જ્ઞાન અક્ષય ગુણનિધિ તુમ, દીઓ પ્રેમ તસ કટકે. તે વખતે જ્ઞાનવ નિર્મળ (સ્તવન કર્તા જ્ઞાનવિમલસૂરિએ પિતાનું નામ સુચવ્યું) એવા પ્રભુ તે વખતે હર્ષિત થયા. દેવતાઓમાં યશ ગવાયે. શુદ્ધ જ્ઞાનના અક્ષય ભંડાર રૂપ એવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી સહજપણે સર્વ ગુણોની પ્રાપ્તિ થાય છે. ૫ હે પ્રભુ! તમારા મુખને મટકો આનંદ ઉપજાવે છે. તેને જોઈ-જોઈને મારા આત્માને અનુભવ અત્યંત હર્ષ પામે છે. ૧ સમતાનું સ્વાભાવિક સૌભાગ્ય પ્રાપ્ત થવું એ ચારિત્રની નિશાની છે. હે પ્રભુ! તમારા પાસે દર્શન, જ્ઞાન અને ૨૫
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy