________________
>>
=>E
ભાવવાહી સ્તવના આદિ
પરમાત્મભક્તિ અન'તગુણુની ખાણુ સ્વરૂપ
છે. તેથી ભવ્યાત્માઓના કલ્યાણ માટે અનેક અપેક્ષાપૂર્વક પરમાત્માની સ્તવના ભક્તહૃદય અનુભવી પુરુષાએ કરી છે. તેમાંથી ભાવવાહી સ્તવના તથા પ્રભુશક્તિ માટેની વિવિધ અપેક્ષા દર્શાવતુ' કેટલુંક લખાણ અહી. આ પ્રકરણમાં રજુ કરવામાં આવેલ છે.
મહાપુરુષાની રચના ગ′ભીર આશયાથી ભરપૂર હાય છે તેથી એના વિશેષ અથ ગુરુગમથી જાણવા ભલામણ છે.
CO
195
>>>>>