________________
૩૪૯
સમાધાન—ભનિવેદ વિના થતી દેવદર્શનાદિ ક્રિયા, એ જ અશુદ્ધિનું મૂળ છે. ક્રિયામાં શુદ્ધિ લાવતાં અટકા વનાર પણ તે જ છે, ભવનિવેદ વિનાના આત્માની ધમ ક્રિયા માટે ભાગે વિષ, ગરલ કે સમુચ્છિમ ક્રિયા હાય છે. કારણ કે તે ક્રિયા કરનારા ભવરાગથી અ'ધાયેલા હાય છે. એટલે ક્રિયા કરતી વખતે તેમના સ'કલ્પ આલેાક કે પરલેાકના પૌદ્ગલિક સુખાની કામના આદિ માટે હાય છે. અશુદ્ધ સંકલ્પથી થતી શુદ્ધ ક્રિયા પણ અણુ ખની જાય છે. કારણ કે ક અન્ય આયાનુરૂપ માનેલે છે. જેના આશય અશુદ્ધ છે તેની શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ માનેલી છે અને જેના આશય શુદ્ધ છે તેની ક્વચિત્ અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ માનેલી છે. શંકા—અશુદ્ધ આશયવાળાની શુદ્ધ ક્રિયા પણ નિષ્ફળ છે, તા આજે ઉપદેશમાં ક્રિયા કરવા માટે જેટલા ભાર દેવામાં આવે છે, તેટલેા ભાર આશયની શુદ્ધિ ઉપર કેમ દેવાતા નથી?
સમાધાન—શ્રી જિનમતના જ્ઞાતા સમય ઉપદેશકા શ્રોતાની યાગ્યતા અનુસાર જેમ ક્રિયા કરવા માટે ભારપૂર્વક કહે છે, તેમ આશયશુદ્ધિ ઉપર પણ તેટલા જ ભાર
૧ શુદ્ધ આશયવાળાની ક્રિયા અશુદ્ધ હૈતી નથી. પરંતુ સ્વચિત્ સહસાત્કાર અને અનાભાગ આદિ કારણેાએ અશુદ્ધ ક્રિયા થઇ જાય, તે। પણ તેથી અશુલ બન્ધ થતા નથી પણ શુભ બન્ય જ થાય છે.