SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ પાળી પંચાવનમે દિવસે કેવળજ્ઞાન મેળવ્યુ', સાતસો વર્ષ સુધી કેવલી પર્યાય પાળી ઘણા જીવાને સ'સાથી તાર્યાં, પાંચસા છત્રીસ મુનિએ સાથે એ જ ગિરિરાજ ઉપર માક્ષમાં ગયા. અહી પણુ અનતા જીવા મુક્તિ વર્યાં છે અને વરશે. તે સર્વને મારી કોટાનુકાટી અન`તી વદના હાજો. શ્રી સમ્મેતશિખરજી તીથ ઉપર શ્રી અજિતનાથજી પ્રમુખ વીશ તીર્થંકર ભગવન્તા, સત્તાવીશ હજાર ત્રણશે ઓગણપચાસ મુનિએ સાથે માક્ષમાં ગયા છે. શ્રી પાર્શ્વ નાથજી ભગવાનના જ્યાં માટા મહિમા છે, શામળા પાર્શ્વનાથ પ્રભુ જ્યાં બિરાજે છે, અન્ય ભગવંતાની ચરણપાğકાએ પણ જ્યાં જયવંતી છે, અનંતા જીવા જ્યાંથી માક્ષે ગયા છે. અહા તે સને હુ' ભાવથી વાર’વાર વંદન કરુ... છું, શ્રી શત્રુંજય મહાતીથ ઉપર શ્રી આદ્નીશ્વર ભગવત અનંત લાભ જાણીને પૂર્વ નવાણું વાર સમવસર્યાં હતા, શ્રી પુડરીક પ્રમુખ મહામુનિએ પાંચ ક્રોડ પ્રમુખ ક્રોડા-લાખાહુજારા મુનિએ સાથે અનશન કરીને જેના પ્રભાવે માક્ષમાં ગયા છે, જેના કાંકરે કાંકરે અનન્તા ભાગ્યશાળી માક્ષમાં ગયા છે, જ્યાં નવટુકા, પાંચ પાગેા, હજારો જિનબિ મા, સેકડા ચૈત્યા બિરાજે છે, જેના મૂળમાં પતિતપાવની શ્રી શત્રુ‘જયા નદી વહ્યા કરે છે, જેનાં કદમ્બગિરિ-હસ્તગિરિ આદિ અનેક શિખરા શે।ભી રહ્યાં છે, તે તમામને પણ મારી અનતી અનતી વઢના હાજો.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy