________________
પ
મહેાયમય છે ? ગ્રાભામય છે? જ્ઞાનમય છે ? કે જીલ યાનમય છે? ગમે તે પ્રકારનુ જિનપતિનું શરીર સંસારમાં પડતા પ્રાણીઓને આલખનરૂપ થાએ. (૨૮)
श्रेयः संकेतशाला सुगुणपरिलैर्जेय मन्दारमाला. छिन्नव्या मोहजाला प्रमदभरसरः पूरणे मेघमाला | नम्र श्रीमन्मराला वितरणकलया निर्जितस्वर्गिशाला, त्वन्मूर्त्तिःश्रीविशाला विदलतु दुरितं नन्दितक्षोणिपाला ||२९||
હે ભગવન્ ! કલ્યાણની સકેતશાલા જેવી, સદ્ગુણની સુવાસવડે જીતી છે કલ્પવૃક્ષના પુષ્પાની માલા જેણે એવી, માહની જાળાને છેદી નાંખનારી, આનંદના સમૂહરૂપ સરોવરને પૂરવામાં મેઘમાળા જેવી, નમ્યા છે ઐશ્વય ધારી મનુષ્યરૂપી 'સા જેને એવી, દાનની કળાથી જીતી છે દેવલાકની શાળા જેણે એવી અને આન'દિત કર્યાં છે પૃથ્વીપાલક રાજા મહારાજાઓને જેણે એવી તથા વિશાળ શેાભાસ'પત્તિવાળી આપની મૂર્ત્તિ સર્વ જીવાના પાપને દળી નાંખા-દૂર કરા. (૨૯)
किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी, किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी । तत्त्वज्ञानमयी सुदर्शनमयी निस्तन्द्रचन्द्रप्रभा, - सारस्फारमयी पुनातु सततं मूर्त्तिस्त्वदीया सताम् ॥ ३० ॥
હું પ્રભુ ! આપની મૂત્તિ શુ અમૃતમય છે ? અથવા