________________
૨૫૫
अद्य मे सफलं गात्रं, नेत्रे च विमलीकृते । . स्नातोऽहं धर्मकृत्येषु, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १५ ॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું ગાત્ર-શરીર સફલ થયું, નેત્રો મલરહિત કરાયા અને ધર્મમાં મેં સ્નાન કર્યું–લયલીન બને. (૧૫)
अद्याऽहं सुकृतीभूतो. विधूताशेषकिल्विषः । भुवनत्रयपूज्योऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १६॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી હું પુણ્યવાન બ, મારા સઘળાં પાપ નાશ પામ્યાં અને ત્રણે ભુવનમાં હું પૂજ્ય બન્યું. (૧૬)
अद्य मिथ्यान्धकारस्य, हन्ता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १७ ।।
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારને નાશક એવો જ્ઞાનરૂપી સૂર્ય મારા શરીરમાં ઉદય પામ્યા છે. (૧૭)
अद्य मे कर्मणां जालं, विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽई जिनेन्द्र ! तव दर्शनात् ॥१८॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી કષાય સહિત મારી કર્મની જાલ નાશ પામી છે અને હું દુર્ગતિથી નિવૃત્ત થયે છું–મારી દુર્ગતિ દૂર થઈ છે. (૧૮)